શોધખોળ કરો

Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ

India Independence Day History: દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે

India Independence Day History: દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે

પ્રતિકાત્મક તસવીર

1/7
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની યાદ અપાવે છે. ચાલો જાણીએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની યાદ અપાવે છે. ચાલો જાણીએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
2/7
15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ દિવસ ભારત માટે એક નવા યુગની શરૂઆત હતી. સ્વતંત્રતા દિવસનું મહત્વ ફક્ત સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. તે આપણને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે.
15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ દિવસ ભારત માટે એક નવા યુગની શરૂઆત હતી. સ્વતંત્રતા દિવસનું મહત્વ ફક્ત સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. તે આપણને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે.
3/7
વાસ્તવમાં આ તારીખ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ દ્વારા પસંદ કરવામાં આવી હતી. માઉન્ટબેટને આ તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે તે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને માઉન્ટબેટન તે સમયે દક્ષિણપૂર્વ એશિયામાં મિત્ર રાષ્ટ્રના કમાન્ડર હતા, તેને એક મહત્વપૂર્ણ તારીખ માનતા હતા.
વાસ્તવમાં આ તારીખ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ દ્વારા પસંદ કરવામાં આવી હતી. માઉન્ટબેટને આ તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે તે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને માઉન્ટબેટન તે સમયે દક્ષિણપૂર્વ એશિયામાં મિત્ર રાષ્ટ્રના કમાન્ડર હતા, તેને એક મહત્વપૂર્ણ તારીખ માનતા હતા.
4/7
વધુમાં માઉન્ટબેટને જૂન 1947માં જાહેરાત કરી હતી કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થશે. આ તારીખ પસંદ કરવામાં વહીવટી અને રાજકીય તૈયારીઓ પણ સામેલ હતી, કારણ કે બ્રિટિશ સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતને સત્તા સ્થાનાંતરિત કરવા માંગતી હતી.
વધુમાં માઉન્ટબેટને જૂન 1947માં જાહેરાત કરી હતી કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થશે. આ તારીખ પસંદ કરવામાં વહીવટી અને રાજકીય તૈયારીઓ પણ સામેલ હતી, કારણ કે બ્રિટિશ સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતને સત્તા સ્થાનાંતરિત કરવા માંગતી હતી.
5/7
લાંબા સંઘર્ષ પછી 1947માં ભારત બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ ભારતને ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી હતી.
લાંબા સંઘર્ષ પછી 1947માં ભારત બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ ભારતને ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી હતી.
6/7
આ દિવસ આપણી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશ પ્રત્યેની ફરજની ભાવનાને મજબૂત બનાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
આ દિવસ આપણી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશ પ્રત્યેની ફરજની ભાવનાને મજબૂત બનાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
7/7
આ દિવસે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને લોકશાહી, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.
આ દિવસે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને લોકશાહી, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ  અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

વિડિઓઝ

Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં  પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ,  મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ,  જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget