શોધખોળ કરો

Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ

India Independence Day History: દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે

India Independence Day History: દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે

પ્રતિકાત્મક તસવીર

1/7
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની યાદ અપાવે છે. ચાલો જાણીએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની યાદ અપાવે છે. ચાલો જાણીએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
2/7
15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ દિવસ ભારત માટે એક નવા યુગની શરૂઆત હતી. સ્વતંત્રતા દિવસનું મહત્વ ફક્ત સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. તે આપણને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે.
15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ દિવસ ભારત માટે એક નવા યુગની શરૂઆત હતી. સ્વતંત્રતા દિવસનું મહત્વ ફક્ત સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. તે આપણને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે.
3/7
વાસ્તવમાં આ તારીખ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ દ્વારા પસંદ કરવામાં આવી હતી. માઉન્ટબેટને આ તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે તે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને માઉન્ટબેટન તે સમયે દક્ષિણપૂર્વ એશિયામાં મિત્ર રાષ્ટ્રના કમાન્ડર હતા, તેને એક મહત્વપૂર્ણ તારીખ માનતા હતા.
વાસ્તવમાં આ તારીખ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ દ્વારા પસંદ કરવામાં આવી હતી. માઉન્ટબેટને આ તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે તે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને માઉન્ટબેટન તે સમયે દક્ષિણપૂર્વ એશિયામાં મિત્ર રાષ્ટ્રના કમાન્ડર હતા, તેને એક મહત્વપૂર્ણ તારીખ માનતા હતા.
4/7
વધુમાં માઉન્ટબેટને જૂન 1947માં જાહેરાત કરી હતી કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થશે. આ તારીખ પસંદ કરવામાં વહીવટી અને રાજકીય તૈયારીઓ પણ સામેલ હતી, કારણ કે બ્રિટિશ સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતને સત્તા સ્થાનાંતરિત કરવા માંગતી હતી.
વધુમાં માઉન્ટબેટને જૂન 1947માં જાહેરાત કરી હતી કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થશે. આ તારીખ પસંદ કરવામાં વહીવટી અને રાજકીય તૈયારીઓ પણ સામેલ હતી, કારણ કે બ્રિટિશ સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતને સત્તા સ્થાનાંતરિત કરવા માંગતી હતી.
5/7
લાંબા સંઘર્ષ પછી 1947માં ભારત બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ ભારતને ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી હતી.
લાંબા સંઘર્ષ પછી 1947માં ભારત બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ ભારતને ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી હતી.
6/7
આ દિવસ આપણી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશ પ્રત્યેની ફરજની ભાવનાને મજબૂત બનાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
આ દિવસ આપણી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશ પ્રત્યેની ફરજની ભાવનાને મજબૂત બનાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
7/7
આ દિવસે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને લોકશાહી, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.
આ દિવસે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને લોકશાહી, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget