શોધખોળ કરો

Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ

India Independence Day History: દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે

India Independence Day History: દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે

પ્રતિકાત્મક તસવીર

1/7
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની યાદ અપાવે છે. ચાલો જાણીએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની યાદ અપાવે છે. ચાલો જાણીએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
2/7
15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ દિવસ ભારત માટે એક નવા યુગની શરૂઆત હતી. સ્વતંત્રતા દિવસનું મહત્વ ફક્ત સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. તે આપણને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે.
15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ દિવસ ભારત માટે એક નવા યુગની શરૂઆત હતી. સ્વતંત્રતા દિવસનું મહત્વ ફક્ત સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. તે આપણને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે.
3/7
વાસ્તવમાં આ તારીખ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ દ્વારા પસંદ કરવામાં આવી હતી. માઉન્ટબેટને આ તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે તે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને માઉન્ટબેટન તે સમયે દક્ષિણપૂર્વ એશિયામાં મિત્ર રાષ્ટ્રના કમાન્ડર હતા, તેને એક મહત્વપૂર્ણ તારીખ માનતા હતા.
વાસ્તવમાં આ તારીખ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ દ્વારા પસંદ કરવામાં આવી હતી. માઉન્ટબેટને આ તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે તે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને માઉન્ટબેટન તે સમયે દક્ષિણપૂર્વ એશિયામાં મિત્ર રાષ્ટ્રના કમાન્ડર હતા, તેને એક મહત્વપૂર્ણ તારીખ માનતા હતા.
4/7
વધુમાં માઉન્ટબેટને જૂન 1947માં જાહેરાત કરી હતી કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થશે. આ તારીખ પસંદ કરવામાં વહીવટી અને રાજકીય તૈયારીઓ પણ સામેલ હતી, કારણ કે બ્રિટિશ સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતને સત્તા સ્થાનાંતરિત કરવા માંગતી હતી.
વધુમાં માઉન્ટબેટને જૂન 1947માં જાહેરાત કરી હતી કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થશે. આ તારીખ પસંદ કરવામાં વહીવટી અને રાજકીય તૈયારીઓ પણ સામેલ હતી, કારણ કે બ્રિટિશ સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતને સત્તા સ્થાનાંતરિત કરવા માંગતી હતી.
5/7
લાંબા સંઘર્ષ પછી 1947માં ભારત બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ ભારતને ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી હતી.
લાંબા સંઘર્ષ પછી 1947માં ભારત બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ ભારતને ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી હતી.
6/7
આ દિવસ આપણી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશ પ્રત્યેની ફરજની ભાવનાને મજબૂત બનાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
આ દિવસ આપણી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશ પ્રત્યેની ફરજની ભાવનાને મજબૂત બનાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
7/7
આ દિવસે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને લોકશાહી, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.
આ દિવસે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને લોકશાહી, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
SBI બેંકમાં ₹2 લાખ FD માં જમા કરો તો એક વર્ષ બાદ કેટલા પૈસા મળે, ચેક કરો કેલક્યુલેશન
SBI બેંકમાં ₹2 લાખ FD માં જમા કરો તો એક વર્ષ બાદ કેટલા પૈસા મળે, ચેક કરો કેલક્યુલેશન
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય,  8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget