શોધખોળ કરો

Independence Day 2025: આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવી હતી ઓગસ્ટ મહિનાની 15 તારીખ? જાણો તેનો ઈતિહાસ

India Independence Day History: દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે

India Independence Day History: દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે

પ્રતિકાત્મક તસવીર

1/7
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની યાદ અપાવે છે. ચાલો જાણીએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતમાં દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પેજ છે, જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને મહત્વની યાદ અપાવે છે. ચાલો જાણીએ કે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ અને મહત્વ શું છે.
2/7
15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ દિવસ ભારત માટે એક નવા યુગની શરૂઆત હતી. સ્વતંત્રતા દિવસનું મહત્વ ફક્ત સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. તે આપણને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે.
15 ઓગસ્ટ 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને તેમનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ દિવસ ભારત માટે એક નવા યુગની શરૂઆત હતી. સ્વતંત્રતા દિવસનું મહત્વ ફક્ત સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી મર્યાદિત નથી. તે આપણને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે.
3/7
વાસ્તવમાં આ તારીખ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ દ્વારા પસંદ કરવામાં આવી હતી. માઉન્ટબેટને આ તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે તે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને માઉન્ટબેટન તે સમયે દક્ષિણપૂર્વ એશિયામાં મિત્ર રાષ્ટ્રના કમાન્ડર હતા, તેને એક મહત્વપૂર્ણ તારીખ માનતા હતા.
વાસ્તવમાં આ તારીખ ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટ દ્વારા પસંદ કરવામાં આવી હતી. માઉન્ટબેટને આ તારીખ એટલા માટે પસંદ કરી કારણ કે તે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિની બીજી વર્ષગાંઠ હતી. 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ આત્મસમર્પણ કર્યું અને માઉન્ટબેટન તે સમયે દક્ષિણપૂર્વ એશિયામાં મિત્ર રાષ્ટ્રના કમાન્ડર હતા, તેને એક મહત્વપૂર્ણ તારીખ માનતા હતા.
4/7
વધુમાં માઉન્ટબેટને જૂન 1947માં જાહેરાત કરી હતી કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થશે. આ તારીખ પસંદ કરવામાં વહીવટી અને રાજકીય તૈયારીઓ પણ સામેલ હતી, કારણ કે બ્રિટિશ સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતને સત્તા સ્થાનાંતરિત કરવા માંગતી હતી.
વધુમાં માઉન્ટબેટને જૂન 1947માં જાહેરાત કરી હતી કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થશે. આ તારીખ પસંદ કરવામાં વહીવટી અને રાજકીય તૈયારીઓ પણ સામેલ હતી, કારણ કે બ્રિટિશ સરકાર શક્ય તેટલી વહેલી તકે ભારતને સત્તા સ્થાનાંતરિત કરવા માંગતી હતી.
5/7
લાંબા સંઘર્ષ પછી 1947માં ભારત બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ ભારતને ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી હતી.
લાંબા સંઘર્ષ પછી 1947માં ભારત બે સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થયું. 15 ઓગસ્ટ 1947ના રોજ મધ્યરાત્રિએ ભારતને ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી હતી.
6/7
આ દિવસ આપણી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશ પ્રત્યેની ફરજની ભાવનાને મજબૂત બનાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
આ દિવસ આપણી એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને દેશ પ્રત્યેની ફરજની ભાવનાને મજબૂત બનાવે છે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
7/7
આ દિવસે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને લોકશાહી, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.
આ દિવસે શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ આપણને લોકશાહી, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોને અપનાવવા પ્રેરણા આપે છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Gujarat  Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Rickshaw  fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી  માટે મિનિમમ ભાડું  25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે,  279 કેન્દ્રો પર 50 હજારથી વધુ  ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat  Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget