શોધખોળ કરો

Lok Sabha Elections 2024: 200 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, જાણો C Voterની મોટી ભવિષ્યવાણી

Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે

Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે

ફોટોઃ abp live

1/8
Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે, જેના પરિણામો 4 જૂને જનતાને જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ કે સી વોટરના સ્થાપક યશવંત દેશમુખ આ બધા વચ્ચે સીટોની સ્થિતિ વિશે શું કહે છે.
Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે, જેના પરિણામો 4 જૂને જનતાને જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ કે સી વોટરના સ્થાપક યશવંત દેશમુખ આ બધા વચ્ચે સીટોની સ્થિતિ વિશે શું કહે છે.
2/8
ન્યૂઝ તકના રિપોર્ટ અનુસાર, હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતી શકે છે તેના પર યશવંત દેશમુખે કહ્યું કે કોંગ્રેસ એ જ વ્યૂહરચના અપનાવશે જે મમતા બેનર્જીએ કોલકાતામાં અપનાવી હતી. મમતા બેનર્જીએ કોંગ્રેસ કે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું નથી. કારણ કે તેનાથી તેમને ફાયદો થઈ રહ્યો હતો અને ભાજપને નુકસાન થઈ રહ્યું હતું.
ન્યૂઝ તકના રિપોર્ટ અનુસાર, હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતી શકે છે તેના પર યશવંત દેશમુખે કહ્યું કે કોંગ્રેસ એ જ વ્યૂહરચના અપનાવશે જે મમતા બેનર્જીએ કોલકાતામાં અપનાવી હતી. મમતા બેનર્જીએ કોંગ્રેસ કે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું નથી. કારણ કે તેનાથી તેમને ફાયદો થઈ રહ્યો હતો અને ભાજપને નુકસાન થઈ રહ્યું હતું.
3/8
તેમણે આગળ કહ્યું- ભાજપે ત્યાં જેજેપી સાથેના સંબંધો કાપી નાખ્યા છે અને આઈએનએલડી સાથેના સંબંધો કાપી નાખ્યા છે. આ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અહીં મોટાભાગે કોંગ્રેસમાંથી જાટ ઉમેદવારો ઊભા છે અને હરિયાણામાં ભાજપનું રાજકારણ સંપૂર્ણપણે જાટ વિરોધી રાજકારણ છે.
તેમણે આગળ કહ્યું- ભાજપે ત્યાં જેજેપી સાથેના સંબંધો કાપી નાખ્યા છે અને આઈએનએલડી સાથેના સંબંધો કાપી નાખ્યા છે. આ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અહીં મોટાભાગે કોંગ્રેસમાંથી જાટ ઉમેદવારો ઊભા છે અને હરિયાણામાં ભાજપનું રાજકારણ સંપૂર્ણપણે જાટ વિરોધી રાજકારણ છે.
4/8
યશવંત દેશમુખે કહ્યું હતું કે એકંદરે કોઇ એકને ફાયદો એ બીજાને નુકસાન છે
યશવંત દેશમુખે કહ્યું હતું કે એકંદરે કોઇ એકને ફાયદો એ બીજાને નુકસાન છે
5/8
દેશમાં એવી 200 બેઠકો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે અને જ્યાં સુધી કોંગ્રેસ એ 200 બેઠકો પર કમબેક નહીં કરે ત્યાં સુધી ભાજપને મોટો ફટકો પડવાની કોઈ શક્યતા નથી.
દેશમાં એવી 200 બેઠકો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે અને જ્યાં સુધી કોંગ્રેસ એ 200 બેઠકો પર કમબેક નહીં કરે ત્યાં સુધી ભાજપને મોટો ફટકો પડવાની કોઈ શક્યતા નથી.
6/8
લોકસભા ચૂંટણી 2024માં 293 સીટો પર ભાજપ અને પ્રાદેશિક જંગ છે. પ્રાદેશિક પક્ષની સ્થિતિ અત્યારે થોડી નબળી છે  પરંતુ 2014 અને 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપને ટક્કર આપી હતી. 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપનો સ્ટ્રાઈક રેટ 50 ટકાથી આગળ વધવા દીધો નહોતો. જ્યારે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપમાં સ્ટ્રાઈક રેટ 90 ટકાથી ઉપર હતો.
લોકસભા ચૂંટણી 2024માં 293 સીટો પર ભાજપ અને પ્રાદેશિક જંગ છે. પ્રાદેશિક પક્ષની સ્થિતિ અત્યારે થોડી નબળી છે પરંતુ 2014 અને 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપને ટક્કર આપી હતી. 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપનો સ્ટ્રાઈક રેટ 50 ટકાથી આગળ વધવા દીધો નહોતો. જ્યારે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપમાં સ્ટ્રાઈક રેટ 90 ટકાથી ઉપર હતો.
7/8
યશવંત દેશમુખે કહ્યું કે મુદ્દો એ છે કે કોંગ્રેસ કુલ 543 સીટોમાંથી 200 સીટો પર કમબેક કરશે કે નહી.
યશવંત દેશમુખે કહ્યું કે મુદ્દો એ છે કે કોંગ્રેસ કુલ 543 સીટોમાંથી 200 સીટો પર કમબેક કરશે કે નહી.
8/8
યશવંત દેશમુખે કહ્યું કે ફક્ત ટર્ન આઉટના આધારે તેમની પાસે કહેવા માટે કાંઇ નથી. હવે સાતમા અને અંતિમ તબક્કાના એક્ઝિટ પોલ બાદ જ કંઈક કહી શકાય.
યશવંત દેશમુખે કહ્યું કે ફક્ત ટર્ન આઉટના આધારે તેમની પાસે કહેવા માટે કાંઇ નથી. હવે સાતમા અને અંતિમ તબક્કાના એક્ઝિટ પોલ બાદ જ કંઈક કહી શકાય.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
Embed widget