શોધખોળ કરો

Lok Sabha Elections 2024: 200 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, જાણો C Voterની મોટી ભવિષ્યવાણી

Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે

Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે

ફોટોઃ abp live

1/8
Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે, જેના પરિણામો 4 જૂને જનતાને જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ કે સી વોટરના સ્થાપક યશવંત દેશમુખ આ બધા વચ્ચે સીટોની સ્થિતિ વિશે શું કહે છે.
Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે, જેના પરિણામો 4 જૂને જનતાને જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ કે સી વોટરના સ્થાપક યશવંત દેશમુખ આ બધા વચ્ચે સીટોની સ્થિતિ વિશે શું કહે છે.
2/8
ન્યૂઝ તકના રિપોર્ટ અનુસાર, હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતી શકે છે તેના પર યશવંત દેશમુખે કહ્યું કે કોંગ્રેસ એ જ વ્યૂહરચના અપનાવશે જે મમતા બેનર્જીએ કોલકાતામાં અપનાવી હતી. મમતા બેનર્જીએ કોંગ્રેસ કે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું નથી. કારણ કે તેનાથી તેમને ફાયદો થઈ રહ્યો હતો અને ભાજપને નુકસાન થઈ રહ્યું હતું.
ન્યૂઝ તકના રિપોર્ટ અનુસાર, હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતી શકે છે તેના પર યશવંત દેશમુખે કહ્યું કે કોંગ્રેસ એ જ વ્યૂહરચના અપનાવશે જે મમતા બેનર્જીએ કોલકાતામાં અપનાવી હતી. મમતા બેનર્જીએ કોંગ્રેસ કે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું નથી. કારણ કે તેનાથી તેમને ફાયદો થઈ રહ્યો હતો અને ભાજપને નુકસાન થઈ રહ્યું હતું.
3/8
તેમણે આગળ કહ્યું- ભાજપે ત્યાં જેજેપી સાથેના સંબંધો કાપી નાખ્યા છે અને આઈએનએલડી સાથેના સંબંધો કાપી નાખ્યા છે. આ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અહીં મોટાભાગે કોંગ્રેસમાંથી જાટ ઉમેદવારો ઊભા છે અને હરિયાણામાં ભાજપનું રાજકારણ સંપૂર્ણપણે જાટ વિરોધી રાજકારણ છે.
તેમણે આગળ કહ્યું- ભાજપે ત્યાં જેજેપી સાથેના સંબંધો કાપી નાખ્યા છે અને આઈએનએલડી સાથેના સંબંધો કાપી નાખ્યા છે. આ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અહીં મોટાભાગે કોંગ્રેસમાંથી જાટ ઉમેદવારો ઊભા છે અને હરિયાણામાં ભાજપનું રાજકારણ સંપૂર્ણપણે જાટ વિરોધી રાજકારણ છે.
4/8
યશવંત દેશમુખે કહ્યું હતું કે એકંદરે કોઇ એકને ફાયદો એ બીજાને નુકસાન છે
યશવંત દેશમુખે કહ્યું હતું કે એકંદરે કોઇ એકને ફાયદો એ બીજાને નુકસાન છે
5/8
દેશમાં એવી 200 બેઠકો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે અને જ્યાં સુધી કોંગ્રેસ એ 200 બેઠકો પર કમબેક નહીં કરે ત્યાં સુધી ભાજપને મોટો ફટકો પડવાની કોઈ શક્યતા નથી.
દેશમાં એવી 200 બેઠકો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે અને જ્યાં સુધી કોંગ્રેસ એ 200 બેઠકો પર કમબેક નહીં કરે ત્યાં સુધી ભાજપને મોટો ફટકો પડવાની કોઈ શક્યતા નથી.
6/8
લોકસભા ચૂંટણી 2024માં 293 સીટો પર ભાજપ અને પ્રાદેશિક જંગ છે. પ્રાદેશિક પક્ષની સ્થિતિ અત્યારે થોડી નબળી છે  પરંતુ 2014 અને 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપને ટક્કર આપી હતી. 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપનો સ્ટ્રાઈક રેટ 50 ટકાથી આગળ વધવા દીધો નહોતો. જ્યારે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપમાં સ્ટ્રાઈક રેટ 90 ટકાથી ઉપર હતો.
લોકસભા ચૂંટણી 2024માં 293 સીટો પર ભાજપ અને પ્રાદેશિક જંગ છે. પ્રાદેશિક પક્ષની સ્થિતિ અત્યારે થોડી નબળી છે પરંતુ 2014 અને 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપને ટક્કર આપી હતી. 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપનો સ્ટ્રાઈક રેટ 50 ટકાથી આગળ વધવા દીધો નહોતો. જ્યારે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપમાં સ્ટ્રાઈક રેટ 90 ટકાથી ઉપર હતો.
7/8
યશવંત દેશમુખે કહ્યું કે મુદ્દો એ છે કે કોંગ્રેસ કુલ 543 સીટોમાંથી 200 સીટો પર કમબેક કરશે કે નહી.
યશવંત દેશમુખે કહ્યું કે મુદ્દો એ છે કે કોંગ્રેસ કુલ 543 સીટોમાંથી 200 સીટો પર કમબેક કરશે કે નહી.
8/8
યશવંત દેશમુખે કહ્યું કે ફક્ત ટર્ન આઉટના આધારે તેમની પાસે કહેવા માટે કાંઇ નથી. હવે સાતમા અને અંતિમ તબક્કાના એક્ઝિટ પોલ બાદ જ કંઈક કહી શકાય.
યશવંત દેશમુખે કહ્યું કે ફક્ત ટર્ન આઉટના આધારે તેમની પાસે કહેવા માટે કાંઇ નથી. હવે સાતમા અને અંતિમ તબક્કાના એક્ઝિટ પોલ બાદ જ કંઈક કહી શકાય.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનું ધામ હવે નગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ડોળાયું ડેરીઓનું રાજકારણ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે નર્કની ગલી?
Surat News : સુરતમાં એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Gujarat Farmers : ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈ મોટા સમાચાર , જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
Rahul Gandhi PC: 'કર્ણાટકના 6018 નામ કપાયા, વૉટર ચોરોને બચાવી રહ્યાં છે મુખ્ય ચૂંટણી કમિશનર, રાહુલ ગાંધીનો મોટો દાવો
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
એશિયા કપમાં ફરી આમને-સામને ટકરાશે ભારત-પાકિસ્તાન, કોનું પલડુ ભારે ? આ રહ્યાં આંકડા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર,
સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ કર્યો ધીરેન્દ્ર શાસ્ત્રી પર પલટવાર, "આ તમારી નહીં,તમારા ગુરુની મૂર્ખતા છે"
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
અદાણી એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફેક અને અપમાનજનક કન્ટેન્ટ બનાવનારાઓને MIB ની નૉટિસ, વીડિયો હટાવવા કહ્યું
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
Rahul Gandhi Press Conference: શું જાણ કર્યા વિના કોઇનું પણ નામ કાઢી કે જોડી શકે છે ચૂંટણી પંચ, શું છે નિયમ ?
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
GST New Rates: જીએસટી કટને લઈ સરકારે જાહેર કર્યું નૉટિફિકેશન, કંપનીઓ તૈયાર, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું થશે સસ્તું
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Anupama Spoiler: અનુપમાની સામે આવશે અત્યાર સુધીની સૌથી મોટી સચ્ચાઈ, પરાગની જિંદગી બરબાદ કરશે ગૌતમ
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Chamoli Landslide: ચમોલીમાં નંદનગરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અડધા ડઝન ઘરો ધરાશાયી, 5 લોકો લાપતા
Embed widget