શોધખોળ કરો

Lok Sabha Elections 2024: 200 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, જાણો C Voterની મોટી ભવિષ્યવાણી

Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે

Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે

ફોટોઃ abp live

1/8
Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે, જેના પરિણામો 4 જૂને જનતાને જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ કે સી વોટરના સ્થાપક યશવંત દેશમુખ આ બધા વચ્ચે સીટોની સ્થિતિ વિશે શું કહે છે.
Haryana Lok Sabha Seats: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઈ પાર્ટી કેટલી સીટો મેળવવા જઈ રહી છે તે અંગે સી વોટરે મોટો અંદાજ લગાવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના છ તબક્કાઓ થઈ ચૂક્યા છે અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થવાનું છે, જેના પરિણામો 4 જૂને જનતાને જાહેર કરવામાં આવશે. ચાલો જાણીએ કે સી વોટરના સ્થાપક યશવંત દેશમુખ આ બધા વચ્ચે સીટોની સ્થિતિ વિશે શું કહે છે.
2/8
ન્યૂઝ તકના રિપોર્ટ અનુસાર, હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતી શકે છે તેના પર યશવંત દેશમુખે કહ્યું કે કોંગ્રેસ એ જ વ્યૂહરચના અપનાવશે જે મમતા બેનર્જીએ કોલકાતામાં અપનાવી હતી. મમતા બેનર્જીએ કોંગ્રેસ કે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું નથી. કારણ કે તેનાથી તેમને ફાયદો થઈ રહ્યો હતો અને ભાજપને નુકસાન થઈ રહ્યું હતું.
ન્યૂઝ તકના રિપોર્ટ અનુસાર, હરિયાણામાં કોંગ્રેસ કેટલી સીટો જીતી શકે છે તેના પર યશવંત દેશમુખે કહ્યું કે કોંગ્રેસ એ જ વ્યૂહરચના અપનાવશે જે મમતા બેનર્જીએ કોલકાતામાં અપનાવી હતી. મમતા બેનર્જીએ કોંગ્રેસ કે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું નથી. કારણ કે તેનાથી તેમને ફાયદો થઈ રહ્યો હતો અને ભાજપને નુકસાન થઈ રહ્યું હતું.
3/8
તેમણે આગળ કહ્યું- ભાજપે ત્યાં જેજેપી સાથેના સંબંધો કાપી નાખ્યા છે અને આઈએનએલડી સાથેના સંબંધો કાપી નાખ્યા છે. આ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અહીં મોટાભાગે કોંગ્રેસમાંથી જાટ ઉમેદવારો ઊભા છે અને હરિયાણામાં ભાજપનું રાજકારણ સંપૂર્ણપણે જાટ વિરોધી રાજકારણ છે.
તેમણે આગળ કહ્યું- ભાજપે ત્યાં જેજેપી સાથેના સંબંધો કાપી નાખ્યા છે અને આઈએનએલડી સાથેના સંબંધો કાપી નાખ્યા છે. આ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અહીં મોટાભાગે કોંગ્રેસમાંથી જાટ ઉમેદવારો ઊભા છે અને હરિયાણામાં ભાજપનું રાજકારણ સંપૂર્ણપણે જાટ વિરોધી રાજકારણ છે.
4/8
યશવંત દેશમુખે કહ્યું હતું કે એકંદરે કોઇ એકને ફાયદો એ બીજાને નુકસાન છે
યશવંત દેશમુખે કહ્યું હતું કે એકંદરે કોઇ એકને ફાયદો એ બીજાને નુકસાન છે
5/8
દેશમાં એવી 200 બેઠકો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે અને જ્યાં સુધી કોંગ્રેસ એ 200 બેઠકો પર કમબેક નહીં કરે ત્યાં સુધી ભાજપને મોટો ફટકો પડવાની કોઈ શક્યતા નથી.
દેશમાં એવી 200 બેઠકો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે અને જ્યાં સુધી કોંગ્રેસ એ 200 બેઠકો પર કમબેક નહીં કરે ત્યાં સુધી ભાજપને મોટો ફટકો પડવાની કોઈ શક્યતા નથી.
6/8
લોકસભા ચૂંટણી 2024માં 293 સીટો પર ભાજપ અને પ્રાદેશિક જંગ છે. પ્રાદેશિક પક્ષની સ્થિતિ અત્યારે થોડી નબળી છે  પરંતુ 2014 અને 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપને ટક્કર આપી હતી. 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપનો સ્ટ્રાઈક રેટ 50 ટકાથી આગળ વધવા દીધો નહોતો. જ્યારે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપમાં સ્ટ્રાઈક રેટ 90 ટકાથી ઉપર હતો.
લોકસભા ચૂંટણી 2024માં 293 સીટો પર ભાજપ અને પ્રાદેશિક જંગ છે. પ્રાદેશિક પક્ષની સ્થિતિ અત્યારે થોડી નબળી છે પરંતુ 2014 અને 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપને ટક્કર આપી હતી. 2019માં પ્રાદેશિક પક્ષે ભાજપનો સ્ટ્રાઈક રેટ 50 ટકાથી આગળ વધવા દીધો નહોતો. જ્યારે કોંગ્રેસ વિરુદ્ધ ભાજપમાં સ્ટ્રાઈક રેટ 90 ટકાથી ઉપર હતો.
7/8
યશવંત દેશમુખે કહ્યું કે મુદ્દો એ છે કે કોંગ્રેસ કુલ 543 સીટોમાંથી 200 સીટો પર કમબેક કરશે કે નહી.
યશવંત દેશમુખે કહ્યું કે મુદ્દો એ છે કે કોંગ્રેસ કુલ 543 સીટોમાંથી 200 સીટો પર કમબેક કરશે કે નહી.
8/8
યશવંત દેશમુખે કહ્યું કે ફક્ત ટર્ન આઉટના આધારે તેમની પાસે કહેવા માટે કાંઇ નથી. હવે સાતમા અને અંતિમ તબક્કાના એક્ઝિટ પોલ બાદ જ કંઈક કહી શકાય.
યશવંત દેશમુખે કહ્યું કે ફક્ત ટર્ન આઉટના આધારે તેમની પાસે કહેવા માટે કાંઇ નથી. હવે સાતમા અને અંતિમ તબક્કાના એક્ઝિટ પોલ બાદ જ કંઈક કહી શકાય.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget