શોધખોળ કરો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ

Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહ પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા.

Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહ પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા.

ફાઇલ તસવીર

1/8
Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહે પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન લાવનારા મનમોહન સિંહે ભારતમાં અનેક મહત્વપૂર્ણ યોગદાન આપ્યા છે.
Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહે પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન લાવનારા મનમોહન સિંહે ભારતમાં અનેક મહત્વપૂર્ણ યોગદાન આપ્યા છે.
2/8
મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પુસ્તક
મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પુસ્તક "સ્ટ્રિક્ટલી પર્સનલ: મનમોહન એન્ડ ગુરશરણ"માં ખુલાસો કર્યો છે કે તેમના પિતાએ ક્યારેય પરિવારના કોઈપણ સભ્યને સરકારી વાહનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. આ તેમની પ્રામાણિકતા અને શિસ્તનું ઉદાહરણ હતું.
3/8
દમન સિંહે જણાવ્યું કે તેમના પરિવારને ક્યાંક જવું હોય તો પણ સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. એટલે સુધી કે જો રસ્તો એક જ હોય તો પણ તેઓ પરિવારને પોતાની સરકારી ગાડીમાં લઇ જતા નહોતા.
દમન સિંહે જણાવ્યું કે તેમના પરિવારને ક્યાંક જવું હોય તો પણ સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. એટલે સુધી કે જો રસ્તો એક જ હોય તો પણ તેઓ પરિવારને પોતાની સરકારી ગાડીમાં લઇ જતા નહોતા.
4/8
મનમોહન સિંહનું જીવન સાદગી અને અનુશાસનનું પ્રતિક રહ્યું છે. દમન સિંહે જણાવ્યું કે તેમના પિતાને ઈંડા કેવી રીતે ઉકાળવા, ટીવી કેવી રીતે ચાલું કરવી તે આવડતું નહોતું. આમ છતાં તેમણે હંમેશા પોતાની જવાબદારીઓને પ્રાથમિકતા આપી હતી.
મનમોહન સિંહનું જીવન સાદગી અને અનુશાસનનું પ્રતિક રહ્યું છે. દમન સિંહે જણાવ્યું કે તેમના પિતાને ઈંડા કેવી રીતે ઉકાળવા, ટીવી કેવી રીતે ચાલું કરવી તે આવડતું નહોતું. આમ છતાં તેમણે હંમેશા પોતાની જવાબદારીઓને પ્રાથમિકતા આપી હતી.
5/8
મનમોહન સિંહે પોતાની કારકિર્દી પંજાબ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે શરૂ કરી હતી. આ પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આવ્યા અને મુખ્ય આર્થિક સલાહકાર અને યોજના આયોગના ઉપાધ્યક્ષ જેવા પદો સહિત ઘણા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી હતી
મનમોહન સિંહે પોતાની કારકિર્દી પંજાબ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે શરૂ કરી હતી. આ પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આવ્યા અને મુખ્ય આર્થિક સલાહકાર અને યોજના આયોગના ઉપાધ્યક્ષ જેવા પદો સહિત ઘણા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી હતી
6/8
વર્ષ 1991માં મનમોહન સિંહને ભારતના નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી 2004માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમના બે કાર્યકાળ દરમિયાન તેમણે દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં અને વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વર્ષ 1991માં મનમોહન સિંહને ભારતના નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી 2004માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમના બે કાર્યકાળ દરમિયાન તેમણે દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં અને વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
7/8
મનમોહન સિંહની પ્રામાણિકતા અને પારદર્શિતા હંમેશા તેમની ઓળખ રહી છે. સરકારી સંસાધનોની તેમની જાગૃતિ તેમના મૂલ્યો અને આદર્શોને પ્રતિબિંબિત કરે છે. તેમણે ક્યારેય પોતાના પદનો દુરુપયોગ થવા દીધો નથી.
મનમોહન સિંહની પ્રામાણિકતા અને પારદર્શિતા હંમેશા તેમની ઓળખ રહી છે. સરકારી સંસાધનોની તેમની જાગૃતિ તેમના મૂલ્યો અને આદર્શોને પ્રતિબિંબિત કરે છે. તેમણે ક્યારેય પોતાના પદનો દુરુપયોગ થવા દીધો નથી.
8/8
ડૉ.મનમોહન સિંહનું જીવન સાદગી, પ્રમાણિકતા અને સેવાનું પ્રતિક હતું. તેમના પરિવાર અને દેશ પ્રત્યેનું તેમનું સમર્પણ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમનું જીવન શિસ્ત અને નૈતિકતાનું ઉદાહરણ છે.
ડૉ.મનમોહન સિંહનું જીવન સાદગી, પ્રમાણિકતા અને સેવાનું પ્રતિક હતું. તેમના પરિવાર અને દેશ પ્રત્યેનું તેમનું સમર્પણ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમનું જીવન શિસ્ત અને નૈતિકતાનું ઉદાહરણ છે.

દેશ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને અમદાવાદ શહેર પોલીસે કર્યું સાર્થક, મનોદિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને અમદાવાદ શહેર પોલીસે કર્યું સાર્થક, મનોદિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો
બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો
550 અબજ ડોલરનું રોકાણ, જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, 15 ટકા ટેરિફ લગાવ્યો
550 અબજ ડોલરનું રોકાણ, જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, 15 ટકા ટેરિફ લગાવ્યો
Embed widget