શોધખોળ કરો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ

Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહ પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા.

Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહ પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા.

ફાઇલ તસવીર

1/8
Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહે પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન લાવનારા મનમોહન સિંહે ભારતમાં અનેક મહત્વપૂર્ણ યોગદાન આપ્યા છે.
Manmohan Singh Died: પૂર્વ પીએમ મનમોહન સિંહે પોતાની સાદગી અને ઈમાનદારીથી ઉદાહરણ પુરુ પાડતા હતા. તેમણે તેમના પરિવારને ક્યારેય સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન લાવનારા મનમોહન સિંહે ભારતમાં અનેક મહત્વપૂર્ણ યોગદાન આપ્યા છે.
2/8
મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પુસ્તક
મનમોહન સિંહની પુત્રી દમન સિંહે પોતાના પુસ્તક "સ્ટ્રિક્ટલી પર્સનલ: મનમોહન એન્ડ ગુરશરણ"માં ખુલાસો કર્યો છે કે તેમના પિતાએ ક્યારેય પરિવારના કોઈપણ સભ્યને સરકારી વાહનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. આ તેમની પ્રામાણિકતા અને શિસ્તનું ઉદાહરણ હતું.
3/8
દમન સિંહે જણાવ્યું કે તેમના પરિવારને ક્યાંક જવું હોય તો પણ સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. એટલે સુધી કે જો રસ્તો એક જ હોય તો પણ તેઓ પરિવારને પોતાની સરકારી ગાડીમાં લઇ જતા નહોતા.
દમન સિંહે જણાવ્યું કે તેમના પરિવારને ક્યાંક જવું હોય તો પણ સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. એટલે સુધી કે જો રસ્તો એક જ હોય તો પણ તેઓ પરિવારને પોતાની સરકારી ગાડીમાં લઇ જતા નહોતા.
4/8
મનમોહન સિંહનું જીવન સાદગી અને અનુશાસનનું પ્રતિક રહ્યું છે. દમન સિંહે જણાવ્યું કે તેમના પિતાને ઈંડા કેવી રીતે ઉકાળવા, ટીવી કેવી રીતે ચાલું કરવી તે આવડતું નહોતું. આમ છતાં તેમણે હંમેશા પોતાની જવાબદારીઓને પ્રાથમિકતા આપી હતી.
મનમોહન સિંહનું જીવન સાદગી અને અનુશાસનનું પ્રતિક રહ્યું છે. દમન સિંહે જણાવ્યું કે તેમના પિતાને ઈંડા કેવી રીતે ઉકાળવા, ટીવી કેવી રીતે ચાલું કરવી તે આવડતું નહોતું. આમ છતાં તેમણે હંમેશા પોતાની જવાબદારીઓને પ્રાથમિકતા આપી હતી.
5/8
મનમોહન સિંહે પોતાની કારકિર્દી પંજાબ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે શરૂ કરી હતી. આ પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આવ્યા અને મુખ્ય આર્થિક સલાહકાર અને યોજના આયોગના ઉપાધ્યક્ષ જેવા પદો સહિત ઘણા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી હતી
મનમોહન સિંહે પોતાની કારકિર્દી પંજાબ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે શરૂ કરી હતી. આ પછી તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આવ્યા અને મુખ્ય આર્થિક સલાહકાર અને યોજના આયોગના ઉપાધ્યક્ષ જેવા પદો સહિત ઘણા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી હતી
6/8
વર્ષ 1991માં મનમોહન સિંહને ભારતના નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી 2004માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમના બે કાર્યકાળ દરમિયાન તેમણે દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં અને વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વર્ષ 1991માં મનમોહન સિંહને ભારતના નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી 2004માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમના બે કાર્યકાળ દરમિયાન તેમણે દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં અને વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
7/8
મનમોહન સિંહની પ્રામાણિકતા અને પારદર્શિતા હંમેશા તેમની ઓળખ રહી છે. સરકારી સંસાધનોની તેમની જાગૃતિ તેમના મૂલ્યો અને આદર્શોને પ્રતિબિંબિત કરે છે. તેમણે ક્યારેય પોતાના પદનો દુરુપયોગ થવા દીધો નથી.
મનમોહન સિંહની પ્રામાણિકતા અને પારદર્શિતા હંમેશા તેમની ઓળખ રહી છે. સરકારી સંસાધનોની તેમની જાગૃતિ તેમના મૂલ્યો અને આદર્શોને પ્રતિબિંબિત કરે છે. તેમણે ક્યારેય પોતાના પદનો દુરુપયોગ થવા દીધો નથી.
8/8
ડૉ.મનમોહન સિંહનું જીવન સાદગી, પ્રમાણિકતા અને સેવાનું પ્રતિક હતું. તેમના પરિવાર અને દેશ પ્રત્યેનું તેમનું સમર્પણ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમનું જીવન શિસ્ત અને નૈતિકતાનું ઉદાહરણ છે.
ડૉ.મનમોહન સિંહનું જીવન સાદગી, પ્રમાણિકતા અને સેવાનું પ્રતિક હતું. તેમના પરિવાર અને દેશ પ્રત્યેનું તેમનું સમર્પણ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમનું જીવન શિસ્ત અને નૈતિકતાનું ઉદાહરણ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદનKutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch VideoMahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Embed widget