શોધખોળ કરો

વલસાડમાં વધુ એક બ્રિજમાં ખૂલી ભ્રષ્ટાચારની પોલ, નિર્માણાધીન અટલ સેતુનો ભાગ ધસી પડ્યો

Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં નિર્માણાધીન અટલ સેતુનો એક ભાગ આજે અચાનક નમી ગયો, જેના કારણે આ પ્રોજેક્ટની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં નિર્માણાધીન અટલ સેતુનો એક ભાગ આજે અચાનક નમી ગયો, જેના કારણે આ પ્રોજેક્ટની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

Valsad Bridge Collapse: 9.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ 126 મીટર લાંબા અને 5.5 મીટર પહોળા પુલના પિલર અને એપ્રોચનો ભાગ ધસી પડ્યો હતો.

1/6
ઘટના સમયે સ્થળ પર કોન્ટ્રાક્ટરના કોઈ પ્રતિનિધિ હાજર ન હતા. ચોમાસાને કારણે હાલ બ્રિજનું કામ બંધ કરવામાં આવ્યું હતું.
ઘટના સમયે સ્થળ પર કોન્ટ્રાક્ટરના કોઈ પ્રતિનિધિ હાજર ન હતા. ચોમાસાને કારણે હાલ બ્રિજનું કામ બંધ કરવામાં આવ્યું હતું.
2/6
આ પુલનું ખાતમુહૂર્ત 2022માં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પુલનું ખાતમુહૂર્ત 2022માં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
3/6
તેનો મુખ્ય હેતુ પ્રવાસન સર્કિટ વિકસાવવાનો અને વિસ્તારનો વિકાસ કરવાનો હતો.
તેનો મુખ્ય હેતુ પ્રવાસન સર્કિટ વિકસાવવાનો અને વિસ્તારનો વિકાસ કરવાનો હતો.
4/6
વલસાડ માર્ગ અને મકાન વિભાગ આ પ્રોજેક્ટની દેખરેખ રાખી રહ્યું હતું અને હવે આ ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે.
વલસાડ માર્ગ અને મકાન વિભાગ આ પ્રોજેક્ટની દેખરેખ રાખી રહ્યું હતું અને હવે આ ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે.
5/6
આ ઘટના રાજ્યભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે ચિંતા ઉભી કરે છે.
આ ઘટના રાજ્યભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે ચિંતા ઉભી કરે છે.
6/6
ઘણા લોકો પૂછી રહ્યા છે કે ગુજરાતમાં વિકાસના નામે બનતા પુલો કેમ તૂટી રહ્યા છે.
ઘણા લોકો પૂછી રહ્યા છે કે ગુજરાતમાં વિકાસના નામે બનતા પુલો કેમ તૂટી રહ્યા છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે
મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે
Embed widget