તેમણે તસવીરો સાથે મહાત્મા ગાંધીને કોટ કરતા લખ્યું કે, “કામ કરવાનો એક ઓંસ(અઠી તોલા) ટન ભરના ઉપદેશકથી વધારે મહત્વ રાખે છે- મહાત્મા ગાંધીજી. સ્વચ્છ ભારત.. સ્વચ્છતા એ જ સેવા”
2/5
મુંબઈ: સ્વચ્છ ભારત અભિયાનની એમ્બેસેડર તરીકે પસંદગી થયા બાદ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ દરિયા કિનારાને સાફ કરવા આ અભિયાન દ્વારા સમર્થન આપ્યું છે.
3/5
અનુષ્કાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા તસવીરો શેર કરી છે જેમાં તે મુંબઈના વર્સોવા બીચની સફાઈ કરતી નજર આવી રહી છે.
4/5
આ મહિનાની શરૂઆતમાં અનુષ્કાએ મોદી સરકારે ‘સ્વચ્છતા હી સેવા’ પહેલ માટે આમંત્રિત કર્યું હતું. જેના બાદ અનુષ્કાને આ અભિયાન સાથે જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તસ્વીરોમાં અનુષ્કા તેના કેટલાક સાથીઓ સાથે બીચની સફાઈ કરતી નજર આવી રહી છે.
5/5
અનુષ્કાએ ટ્વિટર પર શેર કરેલી તસવીરો પરથી સ્પષ્ટ નજર આવે છે કે સફાઈ પહેલા બીચની હાલત શું હતી અને સફાઈ બાદ કેવી થઈ ગઈ છે.