શોધખોળ કરો

સુરતના બિઝનેસમેનની પુત્રી માનવી લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ છોડીને લેશે સંન્યાસ, જાણો કેમ

1/8
2/8
માનવીના પિતાને મોટી દીકરી સંસાર છોડી સંયમનો માર્ગ અપનવ્યો છે. માનવીના આ નિર્ણયને સમાજમાં એક દાખલો બેસાડી બીજી દીકરીઓને દીક્ષા લેવામાં સહયોગ આપે અને દીક્ષા લેનારાં ઈચ્છા ધરાવતા લોકોને આત્મ વિશ્વાસ આપે સહયોગ આપે તેવું જણાવ્યું હતું.
માનવીના પિતાને મોટી દીકરી સંસાર છોડી સંયમનો માર્ગ અપનવ્યો છે. માનવીના આ નિર્ણયને સમાજમાં એક દાખલો બેસાડી બીજી દીકરીઓને દીક્ષા લેવામાં સહયોગ આપે અને દીક્ષા લેનારાં ઈચ્છા ધરાવતા લોકોને આત્મ વિશ્વાસ આપે સહયોગ આપે તેવું જણાવ્યું હતું.
3/8
માનવીએ જણાવ્યું હતું કે, સંન્યાસી જીવન શ્રેષ્ઠ છે. મૃત્યુ બાદ પણ મનુષ્યને માત્ર દુઃખ જ મળે છે જેથી આત્માના કલ્યાણ માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સંન્યાસી જીવન મને વધારે સારું લાગે છે.
માનવીએ જણાવ્યું હતું કે, સંન્યાસી જીવન શ્રેષ્ઠ છે. મૃત્યુ બાદ પણ મનુષ્યને માત્ર દુઃખ જ મળે છે જેથી આત્માના કલ્યાણ માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સંન્યાસી જીવન મને વધારે સારું લાગે છે.
4/8
માનવીએ સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો હતો. જેથી માનવીએ પોતાનું રિઝલ્ટ સુદ્ધાં જોયું નહોતું. માનવીનું સપનું હતું કે, તે સિંગર બને પરંતુ વર્ષ 2017માં સુરતના રામ પાવનભુમીમાં 48 દિવસ સુધી ઉદ્યાન મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેને સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો હતો.
માનવીએ સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો હતો. જેથી માનવીએ પોતાનું રિઝલ્ટ સુદ્ધાં જોયું નહોતું. માનવીનું સપનું હતું કે, તે સિંગર બને પરંતુ વર્ષ 2017માં સુરતના રામ પાવનભુમીમાં 48 દિવસ સુધી ઉદ્યાન મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેને સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો હતો.
5/8
દીક્ષા લીધા બાદ માનવીને નવું નામ આપવામાં આવશે. ત્યારબાદ જીવનભર માનવીને તે નામથી ઓળખવામાં આવશે. માનવીની પોતાનું એમ.કોમનું ભણતર રાજસ્થાનના પાલીથી કર્યું છે. જેમાં તેને 60 ટકા માર્ક મેળવ્યા હતા. માનવીને બોલીવૂડમાં પ્લે બેક સિંગર બનવું હતું.
દીક્ષા લીધા બાદ માનવીને નવું નામ આપવામાં આવશે. ત્યારબાદ જીવનભર માનવીને તે નામથી ઓળખવામાં આવશે. માનવીની પોતાનું એમ.કોમનું ભણતર રાજસ્થાનના પાલીથી કર્યું છે. જેમાં તેને 60 ટકા માર્ક મેળવ્યા હતા. માનવીને બોલીવૂડમાં પ્લે બેક સિંગર બનવું હતું.
6/8
સંસારની મોહ-માયા ત્યાગીને માનવી જૈન હવે સંયમના માર્ગ પર ચાલશે. કરોડપતિ પિતાની દિકરીએ ઘરમાં નોકર, કાર અને બ્રાન્ડેડ કાપડના શોખ ત્યાગીને હવે સંસારની માયા છોડી સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો છે.
સંસારની મોહ-માયા ત્યાગીને માનવી જૈન હવે સંયમના માર્ગ પર ચાલશે. કરોડપતિ પિતાની દિકરીએ ઘરમાં નોકર, કાર અને બ્રાન્ડેડ કાપડના શોખ ત્યાગીને હવે સંસારની માયા છોડી સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો છે.
7/8
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
8/8
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget