શોધખોળ કરો

સુરતના બિઝનેસમેનની પુત્રી માનવી લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ છોડીને લેશે સંન્યાસ, જાણો કેમ

1/8
2/8
માનવીના પિતાને મોટી દીકરી સંસાર છોડી સંયમનો માર્ગ અપનવ્યો છે. માનવીના આ નિર્ણયને સમાજમાં એક દાખલો બેસાડી બીજી દીકરીઓને દીક્ષા લેવામાં સહયોગ આપે અને દીક્ષા લેનારાં ઈચ્છા ધરાવતા લોકોને આત્મ વિશ્વાસ આપે સહયોગ આપે તેવું જણાવ્યું હતું.
માનવીના પિતાને મોટી દીકરી સંસાર છોડી સંયમનો માર્ગ અપનવ્યો છે. માનવીના આ નિર્ણયને સમાજમાં એક દાખલો બેસાડી બીજી દીકરીઓને દીક્ષા લેવામાં સહયોગ આપે અને દીક્ષા લેનારાં ઈચ્છા ધરાવતા લોકોને આત્મ વિશ્વાસ આપે સહયોગ આપે તેવું જણાવ્યું હતું.
3/8
માનવીએ જણાવ્યું હતું કે, સંન્યાસી જીવન શ્રેષ્ઠ છે. મૃત્યુ બાદ પણ મનુષ્યને માત્ર દુઃખ જ મળે છે જેથી આત્માના કલ્યાણ માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સંન્યાસી જીવન મને વધારે સારું લાગે છે.
માનવીએ જણાવ્યું હતું કે, સંન્યાસી જીવન શ્રેષ્ઠ છે. મૃત્યુ બાદ પણ મનુષ્યને માત્ર દુઃખ જ મળે છે જેથી આત્માના કલ્યાણ માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સંન્યાસી જીવન મને વધારે સારું લાગે છે.
4/8
માનવીએ સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો હતો. જેથી માનવીએ પોતાનું રિઝલ્ટ સુદ્ધાં જોયું નહોતું. માનવીનું સપનું હતું કે, તે સિંગર બને પરંતુ વર્ષ 2017માં સુરતના રામ પાવનભુમીમાં 48 દિવસ સુધી ઉદ્યાન મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેને સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો હતો.
માનવીએ સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો હતો. જેથી માનવીએ પોતાનું રિઝલ્ટ સુદ્ધાં જોયું નહોતું. માનવીનું સપનું હતું કે, તે સિંગર બને પરંતુ વર્ષ 2017માં સુરતના રામ પાવનભુમીમાં 48 દિવસ સુધી ઉદ્યાન મહોત્સવમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેને સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો હતો.
5/8
દીક્ષા લીધા બાદ માનવીને નવું નામ આપવામાં આવશે. ત્યારબાદ જીવનભર માનવીને તે નામથી ઓળખવામાં આવશે. માનવીની પોતાનું એમ.કોમનું ભણતર રાજસ્થાનના પાલીથી કર્યું છે. જેમાં તેને 60 ટકા માર્ક મેળવ્યા હતા. માનવીને બોલીવૂડમાં પ્લે બેક સિંગર બનવું હતું.
દીક્ષા લીધા બાદ માનવીને નવું નામ આપવામાં આવશે. ત્યારબાદ જીવનભર માનવીને તે નામથી ઓળખવામાં આવશે. માનવીની પોતાનું એમ.કોમનું ભણતર રાજસ્થાનના પાલીથી કર્યું છે. જેમાં તેને 60 ટકા માર્ક મેળવ્યા હતા. માનવીને બોલીવૂડમાં પ્લે બેક સિંગર બનવું હતું.
6/8
સંસારની મોહ-માયા ત્યાગીને માનવી જૈન હવે સંયમના માર્ગ પર ચાલશે. કરોડપતિ પિતાની દિકરીએ ઘરમાં નોકર, કાર અને બ્રાન્ડેડ કાપડના શોખ ત્યાગીને હવે સંસારની માયા છોડી સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો છે.
સંસારની મોહ-માયા ત્યાગીને માનવી જૈન હવે સંયમના માર્ગ પર ચાલશે. કરોડપતિ પિતાની દિકરીએ ઘરમાં નોકર, કાર અને બ્રાન્ડેડ કાપડના શોખ ત્યાગીને હવે સંસારની માયા છોડી સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો છે.
7/8
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
8/8
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
સુરત: બોલિવૂડ અભિનેત્રી જેવી દેખાતી અને સિગિંગની શોખીન સુરતની ખૂબસૂરત યુવતી સંસારી મોહમાયા ત્યાગીને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની 22 વર્ષીય પુત્રી 28 જાન્યુઆરીના રોજ દીક્ષા લેશે. કાપડના વેપારી અતુલભાઈની 3 દીકરીમાંથી મોટી દીકરી માનવી સંસારિક સુખ છોડી સંયમનો માર્ગ આપનાવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget