નવી દિલ્હીઃ દેવા તળે દબાયેલ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)એ એલિક્સનને 550 કરોડ રૂપિયાની બાકીની રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી છે. તેના કારણે અનિલ અંબાણી જેલ જવાથી બચી ગયા છે. આ બદધુ મોટાભાઈ મુકેશ અંબાણીના કારણે શક્ય બન્યું છે. આ મુશ્કેલ સમયમાં અનિલને મોટાભાઈ મુકેશ અને ભાભી નીતા અંબાણીનો સાથ મળ્યો. તેને લઈને મીડિયા પર અનેક ફની રિએક્શન્સ આવી રહ્યા છે. તમે પણ આગળની સ્લાઈડ્સમાં જુઓ ફની મીમ્સ......