શોધખોળ કરો

પાટીદારો કઈ તારીખે કઈ-કઈ જગ્યાએથી હાર્દિક પટેલના ઉપવાસમાં જોડાશે? જાણો વિગત

1/14
4 સપ્ટેમ્બર - કુતિયાણા, જુનાગઢ, બોટાદ, ગઢડા, વલભીપુર, ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
4 સપ્ટેમ્બર - કુતિયાણા, જુનાગઢ, બોટાદ, ગઢડા, વલભીપુર, ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
2/14
6 સપ્ટેમ્બર - ભરૂચ, જબુસર, આમોદ, ઝઘડિયા, નવસારી, વલસાડ અને અંકલેશ્વરના પાટીદારો ઉપસ્થિત રહેશે.
6 સપ્ટેમ્બર - ભરૂચ, જબુસર, આમોદ, ઝઘડિયા, નવસારી, વલસાડ અને અંકલેશ્વરના પાટીદારો ઉપસ્થિત રહેશે.
3/14
5 સપ્ટેમ્બર - કપડવંજ, વીરપુર, બાલાસિનોર, કઠલાલ, ખેડા, માતર, નડિયાદ, ઠાસરા, સોજીત્રા, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
5 સપ્ટેમ્બર - કપડવંજ, વીરપુર, બાલાસિનોર, કઠલાલ, ખેડા, માતર, નડિયાદ, ઠાસરા, સોજીત્રા, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
4/14
અમદાવાદઃ હાર્દિક પટેલના આજથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસના પગલે ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. હાર્દિકના ઘરની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના લોકો અત્યારથી જ હાર્દિકના ઘરે પહોંચવા લાગ્યા છે. સમગ્ર રાજ્યભરમાં સલામતિ અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરી દેવામાં આવી છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવામાં આવી છે. જોકે હાર્દિક પટેલના ઉપવાસનું 13 દિવસનું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. આ શિડ્યુઅલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.
અમદાવાદઃ હાર્દિક પટેલના આજથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસના પગલે ગ્રીનવુડ રિસોર્ટ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. હાર્દિકના ઘરની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતના લોકો અત્યારથી જ હાર્દિકના ઘરે પહોંચવા લાગ્યા છે. સમગ્ર રાજ્યભરમાં સલામતિ અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરી દેવામાં આવી છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગું કરી દેવામાં આવી છે. જોકે હાર્દિક પટેલના ઉપવાસનું 13 દિવસનું શિડ્યુઅલ જાહેર કરવામાં આવ્યું છે. આ શિડ્યુઅલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.
5/14
26 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા, ધોરાજી, ધ્રાંગધ્રા, ઊંઝા, ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.
26 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા, ધોરાજી, ધ્રાંગધ્રા, ઊંઝા, ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.
6/14
2 સપ્ટેમ્બર - અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.
2 સપ્ટેમ્બર - અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.
7/14
3 સપ્ટેમ્બર - સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
3 સપ્ટેમ્બર - સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
8/14
31 ઓગસ્ટ- ભાવનગર, ઘોઘા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
31 ઓગસ્ટ- ભાવનગર, ઘોઘા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
9/14
1 સપ્ટેમ્બર - બહુચરાજી, લખતર, ધોળકા, બાવળા, સાણંદ, માણસા, ગોઝારીયા, વિસનગર, સતલાસણા, વિજાપુર, કલોલ, ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.
1 સપ્ટેમ્બર - બહુચરાજી, લખતર, ધોળકા, બાવળા, સાણંદ, માણસા, ગોઝારીયા, વિસનગર, સતલાસણા, વિજાપુર, કલોલ, ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.
10/14
30 ઓગસ્ટ- જુનાગઢ, સોમનાથ, ગીર ગઢડા, ભાયાવદર, પાનેલી, વંથલી, માળીયા, મેંદરડા, તાલાલા, બાબરા, લાઢી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા, લીલીયા, અમરેલી, રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.
30 ઓગસ્ટ- જુનાગઢ, સોમનાથ, ગીર ગઢડા, ભાયાવદર, પાનેલી, વંથલી, માળીયા, મેંદરડા, તાલાલા, બાબરા, લાઢી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા, લીલીયા, અમરેલી, રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.
11/14
28 ઓગસ્ટ- મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર, વડાલી, ઇડર, તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.
28 ઓગસ્ટ- મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર, વડાલી, ઇડર, તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.
12/14
29 ઓગસ્ટ- ટંકારા, મોરબી, માળિયા, પડધરી, હળવદ, વાંકાનેર, લોધિકા, કોટડા-સાંગાણી, જસદણ, ગોંડલ, જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
29 ઓગસ્ટ- ટંકારા, મોરબી, માળિયા, પડધરી, હળવદ, વાંકાનેર, લોધિકા, કોટડા-સાંગાણી, જસદણ, ગોંડલ, જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.
13/14
27 ઓગસ્ટ- માણાવદર, જામજોધપુર, ભેંસાણ, વિસાવદર, કેશોદ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે.
27 ઓગસ્ટ- માણાવદર, જામજોધપુર, ભેંસાણ, વિસાવદર, કેશોદ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે.
14/14
25 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.
25 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget