શોધખોળ કરો
સુરતઃ અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ ભડક્યા પાટીદારો, પાસના કાર્યકરોએ સળગાવી BRTS બસ
1/8

પોલીસ ચોપડે વૉંટેડ આરોપી પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરવામાં આવ્યા બાદ પાટીદારોએ શહેરના સરદાર પટેલ ચોકમાં રામધૂન બોલાવી વિરોધ કરી રહ્યા હતા. તે સમયે પોલીસે પાસના નેતા નયન જીવાણીની પણ અટકાયત કરી હતી. દરમિયાન પાટીદારો પોલીસ સ્ટેશન પહોંચતા નયનને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
2/8

Published at : 20 Aug 2018 08:05 AM (IST)
View More




















