શોધખોળ કરો
વિશ્વ ઉમિયા ધામમાં એક ચપટીમાં 51 કરોડનું દાન આપવાર પટેલ પરિવારને ઓળખો?
1/7

તેમના પિતાજી નદાસા ગામે ખેતી કરતા જે તે વખતે આઝાદી પહેલા ખેતીની આવકમાંથી અભ્યાસ કરતા બાળકો માટે હોસ્ટેલ બનાવી હતી. પોતે 3 ભાઈ અને 3 બહેનો જેમાં સૌથી મોટા 96 વર્ષીય મંગળદાસભાઈ જે હાલમાં કરોડો રૂપિયા હોવા છતાં જાતે જમવાનું બનાવે છે. નારણદાદાને એક દીકરો અને 4 દીકરીઓ સંતાનમાં છે. હાલમાં તેમના પરિવારમાં 4 પેઢીઓ હયાત છે.
2/7

આજે દાદાનો પરિવાર ઇલેક્ટ્રીક મેન્યુફેક્ચરીંગના ધંધામાં મુંબઈમાં કાર્યરત છે. નારાયણદાદા 88 વર્ષની ઉંમરે પણ તેમની મુંબઈ ઓપેરા હાઉસમાં આવેલી ઓફિસે રોજ જાય છે. પોતાના ઇ-મેઇલથી લઇ પત્રો પોતે જ જવાબ આપે છે.
Published at : 12 Aug 2018 01:03 PM (IST)
Tags :
Umiya TempleView More





















