શોધખોળ કરો

હાર્દિક પટેલ ભાજપ સરકાર સાથે અનામત મુદ્દે વાટાઘાટો માટે તૈયાર પણ મૂકી કઈ શરત ? જાણો વિગત

1/6
 હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે બંધારણે નક્કી કરેલી 50 ટકાની મર્યાદા કરતાં વધારાની અનામત અમે માંગતા જ નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કે, પાટીદારોને ઓબીસી સમકક્ષના લાભ આપે પણ અમારી આ મુખ્ય માગણીને અવગણીને ભાજપ સરકાર મુદ્દાને ગોટે ચઢાવે છે.
હાર્દિકે એ સ્પષ્ટતા પણ કરી કે બંધારણે નક્કી કરેલી 50 ટકાની મર્યાદા કરતાં વધારાની અનામત અમે માંગતા જ નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કે, પાટીદારોને ઓબીસી સમકક્ષના લાભ આપે પણ અમારી આ મુખ્ય માગણીને અવગણીને ભાજપ સરકાર મુદ્દાને ગોટે ચઢાવે છે.
2/6
સરકારની તરફદારી કરતા પાટીદાર આગેવાનો અને સંસ્થાઓ પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું હતુ કે, સરકારનો ગેરલાભ લીધો હોય એવા પાટીદાર આગેવાનોએ સરકારથી દબાવું પડે એ સ્વાભાવિક છે. આવા આગેવાનો અમારો વિરોધ કરે છે પણ હું પાટીદાર સમાજ માટે લડું છું અને સમાજ મારી સાથે છે.
સરકારની તરફદારી કરતા પાટીદાર આગેવાનો અને સંસ્થાઓ પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું હતુ કે, સરકારનો ગેરલાભ લીધો હોય એવા પાટીદાર આગેવાનોએ સરકારથી દબાવું પડે એ સ્વાભાવિક છે. આવા આગેવાનો અમારો વિરોધ કરે છે પણ હું પાટીદાર સમાજ માટે લડું છું અને સમાજ મારી સાથે છે.
3/6
રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે જાહેર કર્યું છે કે, પાટીદાર અનામત અમારો મુખ્ય એજન્ડા છે અને આ મામલે સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છીએ. અમારી શરત એ જ છે કે, મંત્રણા માનભેર થવી જોઈએ અને નિર્ણાયક બનવી જોઈએ.
રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે જાહેર કર્યું છે કે, પાટીદાર અનામત અમારો મુખ્ય એજન્ડા છે અને આ મામલે સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છીએ. અમારી શરત એ જ છે કે, મંત્રણા માનભેર થવી જોઈએ અને નિર્ણાયક બનવી જોઈએ.
4/6
હાર્દિકે કહ્યું હતું કે, પાટીદારો વચ્ચે ફાટા પડાવવા પણ કેટલાક આગેવાનો મેદાનમાં આવ્યા છે. લેઉઆ-કડવા જેવી વાતોથી મને આશ્ચર્ય થાય છે. લેઉઆ-કડવાનો કોઇ ભેદ નથી, અમે પાટીદાર સમાજના કલ્યાણ માટે જ લડીએ છીએ અને પાટીદારો પોતાની તાકાત દેખાડીને જ જંપશે.
હાર્દિકે કહ્યું હતું કે, પાટીદારો વચ્ચે ફાટા પડાવવા પણ કેટલાક આગેવાનો મેદાનમાં આવ્યા છે. લેઉઆ-કડવા જેવી વાતોથી મને આશ્ચર્ય થાય છે. લેઉઆ-કડવાનો કોઇ ભેદ નથી, અમે પાટીદાર સમાજના કલ્યાણ માટે જ લડીએ છીએ અને પાટીદારો પોતાની તાકાત દેખાડીને જ જંપશે.
5/6
રાજકોટના એક અગ્રણી સાંધ્ય અખબારને આપેલી મુલાકાતમાં પોતાની પાટીદારો માટેની અનામતની માગને યોગ્ય ઠરાવતાં હાર્દિકે જણાવ્યુ હતુ કે, માગ્યા વગર મા પણ ન પીરસે, તેથી માગણી કર્યા વિના પાટીદારોનો છૂટકો નથી. તેણે ઉમેર્યું કે પાટીદારોએ અત્યાર સુધી દેશને આપ્યું જ છે, હવે હક્ક માંગે છે.
રાજકોટના એક અગ્રણી સાંધ્ય અખબારને આપેલી મુલાકાતમાં પોતાની પાટીદારો માટેની અનામતની માગને યોગ્ય ઠરાવતાં હાર્દિકે જણાવ્યુ હતુ કે, માગ્યા વગર મા પણ ન પીરસે, તેથી માગણી કર્યા વિના પાટીદારોનો છૂટકો નથી. તેણે ઉમેર્યું કે પાટીદારોએ અત્યાર સુધી દેશને આપ્યું જ છે, હવે હક્ક માંગે છે.
6/6
ગુજરાત સરકારે પાટીદારોને મનાવવા કરેલી જાહેરાતો અંગે હાર્દિકે કહ્યું કે, ભાજપ સરકારે અનામતના નામે જે અમે માંગ્યું જ નહોતું તે આપ્યું હતું. સરકારની વૃત્તિ પાટીદારો પ્રત્યે યોગ્ય નથી, તેનુ આ દ્રષ્ટાંત છે. હાર્દિકે કહ્યું કે સરકાર પાટીદારોને તોડવાના ગમે તેટલા ધમપછાડા કરે, પણ પરિવર્તન થઇ ને જ રહેશે.
ગુજરાત સરકારે પાટીદારોને મનાવવા કરેલી જાહેરાતો અંગે હાર્દિકે કહ્યું કે, ભાજપ સરકારે અનામતના નામે જે અમે માંગ્યું જ નહોતું તે આપ્યું હતું. સરકારની વૃત્તિ પાટીદારો પ્રત્યે યોગ્ય નથી, તેનુ આ દ્રષ્ટાંત છે. હાર્દિકે કહ્યું કે સરકાર પાટીદારોને તોડવાના ગમે તેટલા ધમપછાડા કરે, પણ પરિવર્તન થઇ ને જ રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget