શોધખોળ કરો

જેતપુરઃ હાર્દિક પર હુમલાનું કાવતરૂં તેના ખાસ માણસે જ ઘડેલું, પોલીસનો દાવો, આ ‘ખાસ માણસ’ કોણ? જાણો

1/7
જો કે ગામના પાદરમાં કાર પર ઊભા રહીને હાર્દિકે હુંકાર કર્યો હતો કે, જે રાજકીય ગુંડાઓએ મારા પર હુમલો કરાવ્યો છે તેને જડબાતોડ જવાબ મળ્યો જ છે અને મળશે જ. મેં અહીં કોઇની પણ પાસેથી 100 રૂપિયા પણ લીધા નથી. બાદમાં તેનો કાફલો સરદારની પ્રતિમાને હારતોરા કરીને ભેંસાણ જવા માટે રવાના થઇ ગયો હતો.
જો કે ગામના પાદરમાં કાર પર ઊભા રહીને હાર્દિકે હુંકાર કર્યો હતો કે, જે રાજકીય ગુંડાઓએ મારા પર હુમલો કરાવ્યો છે તેને જડબાતોડ જવાબ મળ્યો જ છે અને મળશે જ. મેં અહીં કોઇની પણ પાસેથી 100 રૂપિયા પણ લીધા નથી. બાદમાં તેનો કાફલો સરદારની પ્રતિમાને હારતોરા કરીને ભેંસાણ જવા માટે રવાના થઇ ગયો હતો.
2/7
દેવકી ગાલોળ ગામે પાંચ હજાર લોકોની મેદની હાર્દિકને સાંભળવા માટે એકઠી થઇ હતી પરંતુ પથ્થરમારા અને ઘર્ષણ થતાં હાર્દિકે સભાને સંબોધવાનું માંડી વાળ્યું હતું. સમર્થકો સાથે હાર્દિક સીધો જ રામજી મંદિર પહોંચી ગયો હતો અને ત્યાં દર્શન કરી ભોજલરામ બાપાની આરતીમાં ભાગ લીધો હતો.
દેવકી ગાલોળ ગામે પાંચ હજાર લોકોની મેદની હાર્દિકને સાંભળવા માટે એકઠી થઇ હતી પરંતુ પથ્થરમારા અને ઘર્ષણ થતાં હાર્દિકે સભાને સંબોધવાનું માંડી વાળ્યું હતું. સમર્થકો સાથે હાર્દિક સીધો જ રામજી મંદિર પહોંચી ગયો હતો અને ત્યાં દર્શન કરી ભોજલરામ બાપાની આરતીમાં ભાગ લીધો હતો.
3/7
 પોલીસે જણાવ્યું કે કાવતરૂં પાસના આગેવાન લલિત વસોયાના માર્ગદર્શનમાં ઘડાયું હતું. હાર્દિકના કાફલામાં દોઢથી બે હજાર લોકો હોવાનું અને એલપીએસ ગ્રૂપના 300 જેટલા લોકો આવી ચડ્યા હોવાનું સાક્ષીઓનું કહેવું છે. હાર્દિક દેવકી ગાલોળ ગામે ભોજલરામ બાપાના દર્શને આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે કાવતરૂં પાસના આગેવાન લલિત વસોયાના માર્ગદર્શનમાં ઘડાયું હતું. હાર્દિકના કાફલામાં દોઢથી બે હજાર લોકો હોવાનું અને એલપીએસ ગ્રૂપના 300 જેટલા લોકો આવી ચડ્યા હોવાનું સાક્ષીઓનું કહેવું છે. હાર્દિક દેવકી ગાલોળ ગામે ભોજલરામ બાપાના દર્શને આવ્યો હતો.
4/7
પોલીસે તપાસ કરીને મોડી રાત્રે જાહેર કર્યું હતું કે હાર્દિક પર થયેલા હુમલા પાછળ પાસના જ કન્વીનર લલિત વસોયાનું ભેજું છે. જેતપુરમાં હાર્દિક પર થયેલા હુમલામાં પોલીસે મોડી સાંજે પાસના 29 શખસ સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી મોડી રાત્રે 15ની અટકાયત કરી હતી, જ્યારે 14 ભાગી છૂટવામાં સફળ થયા હતા.
પોલીસે તપાસ કરીને મોડી રાત્રે જાહેર કર્યું હતું કે હાર્દિક પર થયેલા હુમલા પાછળ પાસના જ કન્વીનર લલિત વસોયાનું ભેજું છે. જેતપુરમાં હાર્દિક પર થયેલા હુમલામાં પોલીસે મોડી સાંજે પાસના 29 શખસ સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી મોડી રાત્રે 15ની અટકાયત કરી હતી, જ્યારે 14 ભાગી છૂટવામાં સફળ થયા હતા.
5/7
હાર્દિકના કાફલા પર પથ્થરમારો થતાં હાર્દિક સાથે રહેલા કાર્યકરો ઉશ્કેરાયા હતા અને ગાડીમાંથી ધોકા, પાઇપ ધારિયા જેવા હથિયારો કાઢી હુમલો કરતાં બન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેના કારણે થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો. બનાવ સ્થળે તાબડતોબ પોલીસ પહોંચી ગઇ હતી અને ટોળાને કાબૂમાં લઈ લીધું હતું.
હાર્દિકના કાફલા પર પથ્થરમારો થતાં હાર્દિક સાથે રહેલા કાર્યકરો ઉશ્કેરાયા હતા અને ગાડીમાંથી ધોકા, પાઇપ ધારિયા જેવા હથિયારો કાઢી હુમલો કરતાં બન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેના કારણે થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો. બનાવ સ્થળે તાબડતોબ પોલીસ પહોંચી ગઇ હતી અને ટોળાને કાબૂમાં લઈ લીધું હતું.
6/7
 હાર્દિકે કહ્યું હતું કે, ભોજલરામ બાપાના દર્શન કરવા માટે 144ની કલમ ન લાગે. કલમ લાગુ હોવા છતાં આટલા લોકો હાજર રહ્યા તે બદલ હાર્દિકે મેદનીનો આભાર માન્યો હતો. રાજકોટ કલેક્ટર દ્વારા 144ની કલમ લગાડવામાં આવી હોવા છતાં પાંચ હજાર કરતાં વધારે લોકો ઉમટી પડ્યાં હતાં.
હાર્દિકે કહ્યું હતું કે, ભોજલરામ બાપાના દર્શન કરવા માટે 144ની કલમ ન લાગે. કલમ લાગુ હોવા છતાં આટલા લોકો હાજર રહ્યા તે બદલ હાર્દિકે મેદનીનો આભાર માન્યો હતો. રાજકોટ કલેક્ટર દ્વારા 144ની કલમ લગાડવામાં આવી હોવા છતાં પાંચ હજાર કરતાં વધારે લોકો ઉમટી પડ્યાં હતાં.
7/7
રાજકોટ: સોમવારે ભોજલરામ બાપાના દર્શને જવા નીકળેલા હાર્દિકની કારનો કાફલો જેતપુર પહોંચ્યો ત્યારે જેતપુરના સરદાર ચોકમાં તોફાનીઓએ હાર્દિકની કાર અને કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ચોંકાવનારો દાવો કર્યો છે કે હાર્દિકના નજીકના સાથી લલિત વસોયાએ જ હુમલાનું કાવતરૂં ઘડ્યું હતું.
રાજકોટ: સોમવારે ભોજલરામ બાપાના દર્શને જવા નીકળેલા હાર્દિકની કારનો કાફલો જેતપુર પહોંચ્યો ત્યારે જેતપુરના સરદાર ચોકમાં તોફાનીઓએ હાર્દિકની કાર અને કાફલા પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ચોંકાવનારો દાવો કર્યો છે કે હાર્દિકના નજીકના સાથી લલિત વસોયાએ જ હુમલાનું કાવતરૂં ઘડ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી
Embed widget