શોધખોળ કરો

રાજીનામાં અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું, જાણો વિગત

1/6
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે કે રાજીનામું આપી મારે સામે આવવું જોઇએ પરંતુ મારા વ્યક્તિગત વ્યસ્તતાને કારણે હું સામે ન આવી શક્યો તે અમે સ્વીકારીએ છીએ. મારા રાજીનામાં પાછળ કોઇ વ્યક્તિનો હાથ નથી.
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે કે રાજીનામું આપી મારે સામે આવવું જોઇએ પરંતુ મારા વ્યક્તિગત વ્યસ્તતાને કારણે હું સામે ન આવી શક્યો તે અમે સ્વીકારીએ છીએ. મારા રાજીનામાં પાછળ કોઇ વ્યક્તિનો હાથ નથી.
2/6
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજીનામું આપ્યાની વાત બહાર આવતાં જ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો. પાટીદાર નેતા હાર્દિકે આ અંગે ખોડલધામમાં રાજકારણ ચાલતું હોવાનો સીધો આક્ષેપ મૂકી તેના કારણે નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાનું નિવેદન કર્યું હતું. ગજેરા અને નરેશ પટેલ વચ્ચે વિખવાદ ચાલતો હોવાની વાતો પણ બહાર આવી હતી. જોકે, આજે આ તમામ અટકળો પર નરેશ પટેલે પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજીનામું આપ્યાની વાત બહાર આવતાં જ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો. પાટીદાર નેતા હાર્દિકે આ અંગે ખોડલધામમાં રાજકારણ ચાલતું હોવાનો સીધો આક્ષેપ મૂકી તેના કારણે નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાનું નિવેદન કર્યું હતું. ગજેરા અને નરેશ પટેલ વચ્ચે વિખવાદ ચાલતો હોવાની વાતો પણ બહાર આવી હતી. જોકે, આજે આ તમામ અટકળો પર નરેશ પટેલે પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
3/6
ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ નરેશ પટેલના રાજીનામાં અંગે કંઈ જાણ ન હોવાનું નિવેદન આપવા અંગે પટેલે કહ્યું હતું કે, ગજેરા મારા પરિવારના સભ્ય સમાન છે અને તેઓ મારા સારા માટે જ ખોટું બોલ્યા હતા. આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તે પહેલાં તેમની અને ગજેરા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ નરેશ પટેલના રાજીનામાં અંગે કંઈ જાણ ન હોવાનું નિવેદન આપવા અંગે પટેલે કહ્યું હતું કે, ગજેરા મારા પરિવારના સભ્ય સમાન છે અને તેઓ મારા સારા માટે જ ખોટું બોલ્યા હતા. આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તે પહેલાં તેમની અને ગજેરા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
4/6
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા વિવાદ અને ગેરસમજને ધ્યાનમાં લેતા ખોડલધામ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણી તેમજ અન્ય ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ તેમજ અન્ય લોકોએ કઈ રીતે વર્તવું તેની નીતિ નક્કી કરશે.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા વિવાદ અને ગેરસમજને ધ્યાનમાં લેતા ખોડલધામ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણી તેમજ અન્ય ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ તેમજ અન્ય લોકોએ કઈ રીતે વર્તવું તેની નીતિ નક્કી કરશે.
5/6
પત્રકાર પરિષદમાં નરેશ પટેલ, પરેશ ગજેરા, રમેશ ટીલાળા, હંસરાજ ગજેરા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારા રાજીનામાં પાછળ કોઈ વ્યક્તિનો હાથ નથી. મારા બિઝનેસમાં વ્યસ્ત રહેવા માટે રાજીનામું આપ્યું હતું. આ વિવાદ પાછળ જે સૂત્રોચ્ચાર અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેની હું નિંદા કરું છું.
પત્રકાર પરિષદમાં નરેશ પટેલ, પરેશ ગજેરા, રમેશ ટીલાળા, હંસરાજ ગજેરા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારા રાજીનામાં પાછળ કોઈ વ્યક્તિનો હાથ નથી. મારા બિઝનેસમાં વ્યસ્ત રહેવા માટે રાજીનામું આપ્યું હતું. આ વિવાદ પાછળ જે સૂત્રોચ્ચાર અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેની હું નિંદા કરું છું.
6/6
રાજકોટ: બે દિવસ પહેલાં રાજીનામું આપનારા અને કલાકોમાં જ તેને પરત ખેંચી ચર્ચામાં આવેલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને તેમને સંસ્થા સાથે કોઈ મતભેદ કે આંતરિક વિખવાદ નથી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, રાજીનામું આપવાના નિર્ણય અંગે ખુલીને ન બોલવું તે તેમની ભૂલ હતી.
રાજકોટ: બે દિવસ પહેલાં રાજીનામું આપનારા અને કલાકોમાં જ તેને પરત ખેંચી ચર્ચામાં આવેલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને તેમને સંસ્થા સાથે કોઈ મતભેદ કે આંતરિક વિખવાદ નથી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, રાજીનામું આપવાના નિર્ણય અંગે ખુલીને ન બોલવું તે તેમની ભૂલ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Embed widget