શોધખોળ કરો

રાજીનામાં અંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું, જાણો વિગત

1/6
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે કે રાજીનામું આપી મારે સામે આવવું જોઇએ પરંતુ મારા વ્યક્તિગત વ્યસ્તતાને કારણે હું સામે ન આવી શક્યો તે અમે સ્વીકારીએ છીએ. મારા રાજીનામાં પાછળ કોઇ વ્યક્તિનો હાથ નથી.
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે કે રાજીનામું આપી મારે સામે આવવું જોઇએ પરંતુ મારા વ્યક્તિગત વ્યસ્તતાને કારણે હું સામે ન આવી શક્યો તે અમે સ્વીકારીએ છીએ. મારા રાજીનામાં પાછળ કોઇ વ્યક્તિનો હાથ નથી.
2/6
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજીનામું આપ્યાની વાત બહાર આવતાં જ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો. પાટીદાર નેતા હાર્દિકે આ અંગે ખોડલધામમાં રાજકારણ ચાલતું હોવાનો સીધો આક્ષેપ મૂકી તેના કારણે નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાનું નિવેદન કર્યું હતું. ગજેરા અને નરેશ પટેલ વચ્ચે વિખવાદ ચાલતો હોવાની વાતો પણ બહાર આવી હતી. જોકે, આજે આ તમામ અટકળો પર નરેશ પટેલે પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજીનામું આપ્યાની વાત બહાર આવતાં જ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો. પાટીદાર નેતા હાર્દિકે આ અંગે ખોડલધામમાં રાજકારણ ચાલતું હોવાનો સીધો આક્ષેપ મૂકી તેના કારણે નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાનું નિવેદન કર્યું હતું. ગજેરા અને નરેશ પટેલ વચ્ચે વિખવાદ ચાલતો હોવાની વાતો પણ બહાર આવી હતી. જોકે, આજે આ તમામ અટકળો પર નરેશ પટેલે પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
3/6
ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ નરેશ પટેલના રાજીનામાં અંગે કંઈ જાણ ન હોવાનું નિવેદન આપવા અંગે પટેલે કહ્યું હતું કે, ગજેરા મારા પરિવારના સભ્ય સમાન છે અને તેઓ મારા સારા માટે જ ખોટું બોલ્યા હતા. આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તે પહેલાં તેમની અને ગજેરા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ નરેશ પટેલના રાજીનામાં અંગે કંઈ જાણ ન હોવાનું નિવેદન આપવા અંગે પટેલે કહ્યું હતું કે, ગજેરા મારા પરિવારના સભ્ય સમાન છે અને તેઓ મારા સારા માટે જ ખોટું બોલ્યા હતા. આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તે પહેલાં તેમની અને ગજેરા વચ્ચે બંધ બારણે બેઠક થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
4/6
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા વિવાદ અને ગેરસમજને ધ્યાનમાં લેતા ખોડલધામ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણી તેમજ અન્ય ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ તેમજ અન્ય લોકોએ કઈ રીતે વર્તવું તેની નીતિ નક્કી કરશે.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા વિવાદ અને ગેરસમજને ધ્યાનમાં લેતા ખોડલધામ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણી તેમજ અન્ય ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ તેમજ અન્ય લોકોએ કઈ રીતે વર્તવું તેની નીતિ નક્કી કરશે.
5/6
પત્રકાર પરિષદમાં નરેશ પટેલ, પરેશ ગજેરા, રમેશ ટીલાળા, હંસરાજ ગજેરા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારા રાજીનામાં પાછળ કોઈ વ્યક્તિનો હાથ નથી. મારા બિઝનેસમાં વ્યસ્ત રહેવા માટે રાજીનામું આપ્યું હતું. આ વિવાદ પાછળ જે સૂત્રોચ્ચાર અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેની હું નિંદા કરું છું.
પત્રકાર પરિષદમાં નરેશ પટેલ, પરેશ ગજેરા, રમેશ ટીલાળા, હંસરાજ ગજેરા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારા રાજીનામાં પાછળ કોઈ વ્યક્તિનો હાથ નથી. મારા બિઝનેસમાં વ્યસ્ત રહેવા માટે રાજીનામું આપ્યું હતું. આ વિવાદ પાછળ જે સૂત્રોચ્ચાર અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેની હું નિંદા કરું છું.
6/6
રાજકોટ: બે દિવસ પહેલાં રાજીનામું આપનારા અને કલાકોમાં જ તેને પરત ખેંચી ચર્ચામાં આવેલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને તેમને સંસ્થા સાથે કોઈ મતભેદ કે આંતરિક વિખવાદ નથી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, રાજીનામું આપવાના નિર્ણય અંગે ખુલીને ન બોલવું તે તેમની ભૂલ હતી.
રાજકોટ: બે દિવસ પહેલાં રાજીનામું આપનારા અને કલાકોમાં જ તેને પરત ખેંચી ચર્ચામાં આવેલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને તેમને સંસ્થા સાથે કોઈ મતભેદ કે આંતરિક વિખવાદ નથી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, રાજીનામું આપવાના નિર્ણય અંગે ખુલીને ન બોલવું તે તેમની ભૂલ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Embed widget