શોધખોળ કરો
અહીં 60 કરોડના ખર્ચે બની રહ્યું છે પાટીદારોનું ખોડલધામ, 17મીથી ભવ્ય કાર્યક્રમો, સર્જાશે કયો વર્લ્ડ રેકોર્ડ, જાણો
1/10

2/10

મંદિરનું નિર્માણ કરનારા ઈજનેર ત્રિવેદીભાઈએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષની મહેનત બાદ આ મંદિરનું નિર્માણ પુરુ થયું છે. મંદિર સોમપુરા શૈલીમાં નિર્માણ કરાયું છે. મંદિર બનાવવા માટે ખાસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પસંદગીના પથ્થરો મંગાવવામાં આવ્યા છે.
Published at : 02 Jan 2017 07:25 PM (IST)
View More





















