શોધખોળ કરો
ખોડલધામ મહોત્સવ માટે બનાવાયા 4 હેલિપેડ, મોદી આવશે કે નહીં ? બીજું કોણ કોણ આવશે ? જાણો
1/8

આ મહોત્સવમાં સુઝલોનના તુલસી તંતી , કેડિલા ગ્રુપના પંકજ પટેલ, નિરમા ગ્રુપના કરશનભાઈ પટેલ , ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ , ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે તે વાતને સમર્થન અપાયું છે.
2/8

બીજી તરફ અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમારોહમાં હાજર રહેશે. જો કે મોદી આ સમારોહમાં હાજર રહેવાના નથી. ખોડલધામ મહોત્સવના આયોજકોએ માત્ર પાટીદાર રાજકીય આગેવાનોને જ આ સમારોહમાં હાજર રહેવા નિમંત્રણ અપાયું હોવાની જાહેરાત કરી છે.
Published at : 15 Jan 2017 10:36 AM (IST)
View More























