શોધખોળ કરો

એશિયા કપની ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાન ના આવતા લોકો નિરાશ, જાણો હવે ક્યારે થશે ટક્કર

1/5
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી છ વખત આમને-સામને થયા છે. જેમાં ટીમ ઇન્ડિયા દરેક મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે પાંચ વખત રન અને એક વખત વિકેટના અંતરથી પાકિસ્તાનને હરાવ્યું છે. આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી છ વખત આમને-સામને થયા છે. જેમાં ટીમ ઇન્ડિયા દરેક મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે પાંચ વખત રન અને એક વખત વિકેટના અંતરથી પાકિસ્તાનને હરાવ્યું છે. આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાશે.
2/5
3/5
નોંધનીય છે કે, એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન 2 વખત આમને-સામને થઇ હતી. ગ્રુપ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને આઠ જ્યારે સુપર-4માં નવ વિકેટે હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વિકેટ અને બોલ બાકી રહેતા બન્ને હિસાબથી સૌથી મોટી જીત પણ મેળવી હતી.
નોંધનીય છે કે, એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન 2 વખત આમને-સામને થઇ હતી. ગ્રુપ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને આઠ જ્યારે સુપર-4માં નવ વિકેટે હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વિકેટ અને બોલ બાકી રહેતા બન્ને હિસાબથી સૌથી મોટી જીત પણ મેળવી હતી.
4/5
કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો ભારત અને પાકિસ્તાન હવે 9 મહિના બાદ ફરીથી એકબીજાની સામે ટકરાશે. એટલે કે, 16 જૂન, 2019માં આઇસીસી વનડે વર્લ્ડકપમાં ફરી એકવખત ફેન્સને બન્નેને મુકાબલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સબંધ ખરાબ હોવાને કારણે બન્ને દેશની ટીમ આઇસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે છે.
કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો ભારત અને પાકિસ્તાન હવે 9 મહિના બાદ ફરીથી એકબીજાની સામે ટકરાશે. એટલે કે, 16 જૂન, 2019માં આઇસીસી વનડે વર્લ્ડકપમાં ફરી એકવખત ફેન્સને બન્નેને મુકાબલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સબંધ ખરાબ હોવાને કારણે બન્ને દેશની ટીમ આઇસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે છે.
5/5
નવી દિલ્હીઃ આવતીકાલે એશિયા કપની ફાઇનલ મેચ દુબઇમાં રમાવવાની છે. 26 સપ્ટેમ્બરે રમાનારી આ વનડેમાં ક્રિકેટચાહકોને આશા હતી કે ભારત અને પાકિસ્તાનની ટક્કર આમને સામને થશે, પણ બાંગ્લાદેશની મજબૂત રમતના કારણે આ શક્ય બની શક્યુ નહીં, અને ફેન્સ નિરાશ થયા. જોકે, નિરાશ થવાની જરૂર નથી હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાની ટીમો આમને સામને ટકરાશે.
નવી દિલ્હીઃ આવતીકાલે એશિયા કપની ફાઇનલ મેચ દુબઇમાં રમાવવાની છે. 26 સપ્ટેમ્બરે રમાનારી આ વનડેમાં ક્રિકેટચાહકોને આશા હતી કે ભારત અને પાકિસ્તાનની ટક્કર આમને સામને થશે, પણ બાંગ્લાદેશની મજબૂત રમતના કારણે આ શક્ય બની શક્યુ નહીં, અને ફેન્સ નિરાશ થયા. જોકે, નિરાશ થવાની જરૂર નથી હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાની ટીમો આમને સામને ટકરાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ
Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget