શોધખોળ કરો

એશિયા કપની ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાન ના આવતા લોકો નિરાશ, જાણો હવે ક્યારે થશે ટક્કર

1/5
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી છ વખત આમને-સામને થયા છે. જેમાં ટીમ ઇન્ડિયા દરેક મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે પાંચ વખત રન અને એક વખત વિકેટના અંતરથી પાકિસ્તાનને હરાવ્યું છે. આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી છ વખત આમને-સામને થયા છે. જેમાં ટીમ ઇન્ડિયા દરેક મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે પાંચ વખત રન અને એક વખત વિકેટના અંતરથી પાકિસ્તાનને હરાવ્યું છે. આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાશે.
2/5
3/5
નોંધનીય છે કે, એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન 2 વખત આમને-સામને થઇ હતી. ગ્રુપ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને આઠ જ્યારે સુપર-4માં નવ વિકેટે હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વિકેટ અને બોલ બાકી રહેતા બન્ને હિસાબથી સૌથી મોટી જીત પણ મેળવી હતી.
નોંધનીય છે કે, એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન 2 વખત આમને-સામને થઇ હતી. ગ્રુપ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને આઠ જ્યારે સુપર-4માં નવ વિકેટે હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વિકેટ અને બોલ બાકી રહેતા બન્ને હિસાબથી સૌથી મોટી જીત પણ મેળવી હતી.
4/5
કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો ભારત અને પાકિસ્તાન હવે 9 મહિના બાદ ફરીથી એકબીજાની સામે ટકરાશે. એટલે કે, 16 જૂન, 2019માં આઇસીસી વનડે વર્લ્ડકપમાં ફરી એકવખત ફેન્સને બન્નેને મુકાબલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સબંધ ખરાબ હોવાને કારણે બન્ને દેશની ટીમ આઇસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે છે.
કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો ભારત અને પાકિસ્તાન હવે 9 મહિના બાદ ફરીથી એકબીજાની સામે ટકરાશે. એટલે કે, 16 જૂન, 2019માં આઇસીસી વનડે વર્લ્ડકપમાં ફરી એકવખત ફેન્સને બન્નેને મુકાબલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સબંધ ખરાબ હોવાને કારણે બન્ને દેશની ટીમ આઇસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે છે.
5/5
નવી દિલ્હીઃ આવતીકાલે એશિયા કપની ફાઇનલ મેચ દુબઇમાં રમાવવાની છે. 26 સપ્ટેમ્બરે રમાનારી આ વનડેમાં ક્રિકેટચાહકોને આશા હતી કે ભારત અને પાકિસ્તાનની ટક્કર આમને સામને થશે, પણ બાંગ્લાદેશની મજબૂત રમતના કારણે આ શક્ય બની શક્યુ નહીં, અને ફેન્સ નિરાશ થયા. જોકે, નિરાશ થવાની જરૂર નથી હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાની ટીમો આમને સામને ટકરાશે.
નવી દિલ્હીઃ આવતીકાલે એશિયા કપની ફાઇનલ મેચ દુબઇમાં રમાવવાની છે. 26 સપ્ટેમ્બરે રમાનારી આ વનડેમાં ક્રિકેટચાહકોને આશા હતી કે ભારત અને પાકિસ્તાનની ટક્કર આમને સામને થશે, પણ બાંગ્લાદેશની મજબૂત રમતના કારણે આ શક્ય બની શક્યુ નહીં, અને ફેન્સ નિરાશ થયા. જોકે, નિરાશ થવાની જરૂર નથી હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાની ટીમો આમને સામને ટકરાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget