શોધખોળ કરો

એશિયા કપની ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાન ના આવતા લોકો નિરાશ, જાણો હવે ક્યારે થશે ટક્કર

1/5
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી છ વખત આમને-સામને થયા છે. જેમાં ટીમ ઇન્ડિયા દરેક મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે પાંચ વખત રન અને એક વખત વિકેટના અંતરથી પાકિસ્તાનને હરાવ્યું છે. આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી છ વખત આમને-સામને થયા છે. જેમાં ટીમ ઇન્ડિયા દરેક મેચ જીતવામાં સફળ રહી છે. ભારતે પાંચ વખત રન અને એક વખત વિકેટના અંતરથી પાકિસ્તાનને હરાવ્યું છે. આગામી વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાશે.
2/5
3/5
નોંધનીય છે કે, એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન 2 વખત આમને-સામને થઇ હતી. ગ્રુપ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને આઠ જ્યારે સુપર-4માં નવ વિકેટે હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વિકેટ અને બોલ બાકી રહેતા બન્ને હિસાબથી સૌથી મોટી જીત પણ મેળવી હતી.
નોંધનીય છે કે, એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન 2 વખત આમને-સામને થઇ હતી. ગ્રુપ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને આઠ જ્યારે સુપર-4માં નવ વિકેટે હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વિકેટ અને બોલ બાકી રહેતા બન્ને હિસાબથી સૌથી મોટી જીત પણ મેળવી હતી.
4/5
કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો ભારત અને પાકિસ્તાન હવે 9 મહિના બાદ ફરીથી એકબીજાની સામે ટકરાશે. એટલે કે, 16 જૂન, 2019માં આઇસીસી વનડે વર્લ્ડકપમાં ફરી એકવખત ફેન્સને બન્નેને મુકાબલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સબંધ ખરાબ હોવાને કારણે બન્ને દેશની ટીમ આઇસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે છે.
કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો ભારત અને પાકિસ્તાન હવે 9 મહિના બાદ ફરીથી એકબીજાની સામે ટકરાશે. એટલે કે, 16 જૂન, 2019માં આઇસીસી વનડે વર્લ્ડકપમાં ફરી એકવખત ફેન્સને બન્નેને મુકાબલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સબંધ ખરાબ હોવાને કારણે બન્ને દેશની ટીમ આઇસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે છે.
5/5
નવી દિલ્હીઃ આવતીકાલે એશિયા કપની ફાઇનલ મેચ દુબઇમાં રમાવવાની છે. 26 સપ્ટેમ્બરે રમાનારી આ વનડેમાં ક્રિકેટચાહકોને આશા હતી કે ભારત અને પાકિસ્તાનની ટક્કર આમને સામને થશે, પણ બાંગ્લાદેશની મજબૂત રમતના કારણે આ શક્ય બની શક્યુ નહીં, અને ફેન્સ નિરાશ થયા. જોકે, નિરાશ થવાની જરૂર નથી હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાની ટીમો આમને સામને ટકરાશે.
નવી દિલ્હીઃ આવતીકાલે એશિયા કપની ફાઇનલ મેચ દુબઇમાં રમાવવાની છે. 26 સપ્ટેમ્બરે રમાનારી આ વનડેમાં ક્રિકેટચાહકોને આશા હતી કે ભારત અને પાકિસ્તાનની ટક્કર આમને સામને થશે, પણ બાંગ્લાદેશની મજબૂત રમતના કારણે આ શક્ય બની શક્યુ નહીં, અને ફેન્સ નિરાશ થયા. જોકે, નિરાશ થવાની જરૂર નથી હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાની ટીમો આમને સામને ટકરાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget