શોધખોળ કરો
કમ્પાઉન્ડર પિતાના પુત્રની ભારતીય ટીમમાં થઈ પસંદગી, દ્રવિડને માને છે ગુરુ, જાણો વિગત
1/7

નવી દિલ્હીઃ યુએઈમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા સુકાની પદ સંભાળશે. રોહિતના નેતૃત્વમાં રાજસ્થાનના 20 વર્ષના ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદને નવા ચહેરા તરીકે સ્થાન મળ્યું છે.
2/7

ઈન્ડિયા-એ વતી રમતાં ખલીલે કરેલા શાનદાર પ્રદર્શન બદલ તેનો સીનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Published at : 01 Sep 2018 05:35 PM (IST)
View More




















