શોધખોળ કરો
INDvsENG: BCCIએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું, ફંડ નહીં મળે તો રાજકોટ મેચ નહીં રમાય
1/4

જ્યારે, બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, જો બીસીસીઆઈએ કોર્ટના આદેશનું પાલન ન પણ કર્યું તો પણ લોઢા પેનલે ફંડ આપવું જોઈતું હતું. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે આ કોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
2/4

આ મામલે સુનાવણી કરનાર સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, ચીફ જસ્ટિસ સાથે વાત કરીને નક્કી કરવામાં આવશે. કહેવાય છે કે, આજે બપોરે સુનાવણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે, જો બીસીસીઆઈ નિર્દેશોનું પાલન ન કરે તો તેના ફંડ અને બેંક ખાતા પરત પ્રતિબંધ લગાવવામાં આવે.
Published at : 08 Nov 2016 01:43 PM (IST)
View More





















