શોધખોળ કરો

Asia Cup 2022: ફરી એકવાર ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, આ તારીખથી શ્રીલંકામાં રમાશે એશિયા કપ

Asia Cup 2022: વર્ષ 1984માં શરૂ થયેલો એશિયા કપ પહેલા વન ડે ટુર્નામેંટ જ હતો પરંતુ 2016માં તે પ્રથમ વખત ટી20 ફોર્મેટમાં રમાયો હતો.

Asia Cup 2022: એશિયન ક્રિકેટ કાઉન્સિલે શનિવારે એશિયા કપ 2022ની તારીખોનુ એલાન કરી દીધુ છે. આગામી એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બરની વચ્ચે શ્રીલંકામાં રમાશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. આની ક્વૉલિફાયર મેચો 20 ઓગસ્ટ 2022 થી શરૂ થશે.

2018માં ભારત બન્યું હતું વિજેતા

એસીસીએ જોકે હજુ સુધી આના શિડ્યૂલની જાહેરાત નથી કરી. 2016 બાદ પહેલીવાર આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. 2018માં છેલ્લીવાર એશિયા કપનુ આયોજન થયુ હતુ. તે દરમિયાન 50 ઓવરના ફોર્મેટમાં રમાયેલી આ ટૂર્નામેન્ટ ભારતે જીતી હતી. 7 વાર એશિયા કપનો ખિતાબ જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયાની નજર આ વખતે 8માં ખિતાબ જીતીને જીતની હેટ્રિક પર રહેશે. ભારત વર્ષ 2016 અને 2018 માં સળંગ બે વખત ચેમ્પીયન બની ચૂક્યુ છે. 

એશિયા કપ ટૂર્નામેન્ટનું આયોજન દર બે વર્ષે થાય છે, પરંતુ 2020ની એડિશનને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ કૉવિડ-19ના કારણે રદ્દ કરી દીધી હતી. આ કારણે સમિતિએ ટૂર્નામેન્ટને આ વર્ષે આયોજિત કરવાનો નિર્ણય કર્યો. 

વર્ષ 1984માં શરૂ થયેલો એશિયા કપ પહેલા વન ડે ટુર્નામેંટ જ હતો પરંતુ 2016માં તે પ્રથમ વખત ટી20 ફોર્મેટમાં રમાયો હતો. ચાલુ વર્ષે રમાનારો એશિયા કપ ટી20 ફોર્મેટમાં બીજી વખત રમાશે. અત્યાર સુધીમાં કુલ 14 વખત એશિયા કપનું આયોજન થયું છે. ભારત સાત વખત વિજેતા બન્યું છે. શ્રીંલકાએ પાંચ વખત અને પાકિસ્તાને બે વખત ટાઈટલ જીત્યું છે. બાંગ્લાદેશ એકપણ વખત એશિયા કપ જીતી શક્યું નથી. તે ત્રણ વખત રનર અપ રહ્યું છે.

આટલી ટીમો લેશે હિસ્સો

એશિયા કપ 2022માં છ ટીમો હિસ્સો લેશે. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનની સાથે એક ક્વોલિફાયર ટીમ હશે. ક્વોલિફાયર મુકાબલા યુએઈ, કુવૈતા, સિંગાપોર અને હોંગકોંગ વચ્ચે રમાશે. 20 ઓગસ્ટ 2022થી આ મુકાબલા રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget