શોધખોળ કરો

Asia Cup 2023: વન ડેમાં 10 હજાર બનાવનારો છઠ્ઠો ભારતીય બન્યો રોહિત શર્મા, સચિનને પાછળ રાખી આ ખાસ લિસ્ટમાં થયો સામેલ

IND vs SL: રોહિત શર્મા 48 બોલમાં 53 રન બનાવી, વિરાટ કોહલી 3 રન બનાવી આઉટ થયા હતા.

Rohit Sharma Stats: ભારત અને શ્રીલંકાની ટીમો કોલંબોમાં આમને-સામને છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વન ડે ઈન્ટરનેશનલ મેચોમાં 10 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. રોહિત શર્માએ 241 ઇનિંગ્સમાં 10 હજાર રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે પોતાનો 22મો રન બનાવતાની સાથે જ આ વિશેષ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.

રોહિત શર્મા વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી ઝડપી 10 હજાર રનનો આંકડો પાર કરનાર ત્રીજો વ્યક્તિ બની ગયો છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. વિરાટ કોહલીએ 205 ઇનિંગ્સમાં 10 હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. આ યાદીમાં ભારતના પૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર ત્રીજા સ્થાને છે. સચિન તેંડુલકરે 259 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

આવી રહી છે રોહિત શર્માની કારકિર્દી...

આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી રોહિત શર્મા 248 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. રોહિત શર્માએ આ 248 ODI મેચોની 241 ઇનિંગ્સમાં 10025 રન બનાવ્યા છે. રોહિત શર્માના નામે વનડે ફોર્મેટમાં 30 સદી છે. આ સિવાય રોહિત શર્માએ 50 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. રોહિત શર્મા ઈતિહાસનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ODI ફોર્મેટમાં ત્રણ વખત બેવડી સદીનો આંકડો પાર કર્યો છે. ODI ફોર્મેટમાં રોહિત શર્માએ 49.14ની એવરેજ અને 90.30ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

જો ભારત-શ્રીલંકા મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે 19 ઓવરમાં 3 વિકેટે 107 રન બનાવી લીધા છે. હાલમાં ઈશાન કિશન 10 રને અને કેએલ રાહુલ 6 રને રમતમાં છે.   રોહિત શર્મા 48 બોલમાં 53 રન બનાવી, વિરાટ કોહલી 3 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે શુભમન ગિલ 25 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.  રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 80 રનની પાર્ટનરશિપ કરી હતી.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: અડઘી રાત્રે આવ્યો ભૂકંપ, ઘરમાંથી ભાગ્યાં લોકો, જોરદાર ઝટકા અનુભવાયા, જાણો સ્થિતિ
Earthquake: અડઘી રાત્રે આવ્યો ભૂકંપ, ઘરમાંથી ભાગ્યાં લોકો, જોરદાર ઝટકા અનુભવાયા, જાણો સ્થિતિ
RCB vs KKR: વરસાદને કારણે કોલકાતા-બેંગલુરુ મેચ રદ; KKR પ્લેઓફમાંથી બહાર, RCB ટેબલ ટોપર બન્યું
RCB vs KKR: વરસાદને કારણે કોલકાતા-બેંગલુરુ મેચ રદ; KKR પ્લેઓફમાંથી બહાર, RCB ટેબલ ટોપર બન્યું
કોંગ્રેસે જયશંકર પર લગાવ્યા આરોપ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, કહ્યું – ઓપરેશન સિંદૂરની જાણકારી....
કોંગ્રેસે જયશંકર પર લગાવ્યા આરોપ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, કહ્યું – ઓપરેશન સિંદૂરની જાણકારી....
મોટો નિર્ણય: GPSC એ ડ્રગ ઇન્સ્પેક્ટરના ૨ દિવસના ઇન્ટરવ્યુ રદ કર્યા, જાણો હસમુખ પટેલે શું કારણ આપ્યું?
મોટો નિર્ણય: GPSC એ ડ્રગ ઇન્સ્પેક્ટરના ૨ દિવસના ઇન્ટરવ્યુ રદ કર્યા, જાણો હસમુખ પટેલે શું કારણ આપ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : વરદીની તો લાજ રાખોHun To Bolish : હું તો બોલીશ : મંત્રીના પુત્રોનું પાપ?Amit Shah In Gujarat: ગુજરાતની ધરતી પરથી કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદનMansukh Vasava: નર્મદા સંકલન સમિતિની બેઠકમાં મનસુખ વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: અડઘી રાત્રે આવ્યો ભૂકંપ, ઘરમાંથી ભાગ્યાં લોકો, જોરદાર ઝટકા અનુભવાયા, જાણો સ્થિતિ
Earthquake: અડઘી રાત્રે આવ્યો ભૂકંપ, ઘરમાંથી ભાગ્યાં લોકો, જોરદાર ઝટકા અનુભવાયા, જાણો સ્થિતિ
RCB vs KKR: વરસાદને કારણે કોલકાતા-બેંગલુરુ મેચ રદ; KKR પ્લેઓફમાંથી બહાર, RCB ટેબલ ટોપર બન્યું
RCB vs KKR: વરસાદને કારણે કોલકાતા-બેંગલુરુ મેચ રદ; KKR પ્લેઓફમાંથી બહાર, RCB ટેબલ ટોપર બન્યું
કોંગ્રેસે જયશંકર પર લગાવ્યા આરોપ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, કહ્યું – ઓપરેશન સિંદૂરની જાણકારી....
કોંગ્રેસે જયશંકર પર લગાવ્યા આરોપ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, કહ્યું – ઓપરેશન સિંદૂરની જાણકારી....
મોટો નિર્ણય: GPSC એ ડ્રગ ઇન્સ્પેક્ટરના ૨ દિવસના ઇન્ટરવ્યુ રદ કર્યા, જાણો હસમુખ પટેલે શું કારણ આપ્યું?
મોટો નિર્ણય: GPSC એ ડ્રગ ઇન્સ્પેક્ટરના ૨ દિવસના ઇન્ટરવ્યુ રદ કર્યા, જાણો હસમુખ પટેલે શું કારણ આપ્યું?
ભારત પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી, PAKમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ: ગૃહમંત્રી અમિત શાહ 
ભારત પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી, PAKમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ: ગૃહમંત્રી અમિત શાહ 
‘પાકિસ્તાન અહીં જ અટકવાનું નથી...’: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કેમ કહી આ વાત?
‘પાકિસ્તાન અહીં જ અટકવાનું નથી...’: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કેમ કહી આ વાત?
20 રુપિયાની નવી નોટને લઈ RBI એ કરી દિધી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો 
20 રુપિયાની નવી નોટને લઈ RBI એ કરી દિધી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો 
ગુજરાત પોલીસની સાયબર સર્જીકલ સ્ટ્રાઈક: ૧૫ દિવસમાં ૧૨ મોટા કેસ ઉકેલી સાયબર ક્રાઇમના માસ્ટરમાઈન્ડ પકડ્યા!
ગુજરાત પોલીસની સાયબર સર્જીકલ સ્ટ્રાઈક: ૧૫ દિવસમાં ૧૨ મોટા કેસ ઉકેલી સાયબર ક્રાઇમના માસ્ટરમાઈન્ડ પકડ્યા!
Embed widget