શોધખોળ કરો

New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ

BCCI New Domestic Cricket Rules: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તાજેતરમાં ક્રિકેટના નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આમાં એક ફેરફાર બેટ્સમેનના રિટાયર્ડ હર્ટ થવા અંગેનો છે.

BCCI New Domestic Cricket Rules: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તાજેતરમાં ઘરેલુ ક્રિકેટના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો કોઈ ખેલાડી બોલ પર લાળ લગાવે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. વળી રિટાયર્ડ હર્ટ થનાર ખેલાડીને ફરીથી રમવાની તક નહીં મળે. તેને આઉટ માનવામાં આવશે. BCCIએ રણજી ટ્રોફી 2024ની નવી સીઝન પહેલાં આ ફેરફારો કર્યા છે. પરંતુ આ નિયમો માટે પણ શરત રાખવામાં આવી છે.

ક્રિકબઝના એક અહેવાલ મુજબ BCCIએ ખેલાડીઓના રિટાયર્ડ હર્ટ થવા અંગેનો નિયમ બદલ્યો છે. હવે જો કોઈ ખેલાડી ઈજાને કારણે મેદાન છોડે છે તો તેને તરત જ આઉટ માની લેવામાં આવશે. આથી તે ફરીથી બેટિંગ માટે મેદાન પર નહીં આવી શકે. આમાં વિરોધી ટીમની સંમતિનો કોઈ સંબંધ નથી. BCCIએ રાજ્ય ટીમોને પ્રેસ રિલીઝ મોકલી છે. આમાં બધા બદલાયેલા નિયમો વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે.

બોલ પર લાળ લગાવવા પર કાર્યવાહી

કોવિડ 19 મહામારી પછી ક્રિકેટમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા. ત્યારથી જ ટીમોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાળને લઈને સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું હતું. હવે BCCI ઘરેલુ ક્રિકેટમાં કડક નિયમ લાવી છે. જો કોઈ ખેલાડી બોલ પર લાળ લગાવે છે તો તેના પર દંડ લગાવવામાં આવશે. આ સાથે બોલને તરત જ બદલી દેવામાં આવશે.

રન રોકવાના નિયમમાં પણ ફેરફાર

રન રોકવાના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાયેલા નવા નિયમ મુજબ જ્યારે બેટ્સમેન ક્રોસ કર્યા પછી રન રોકવાનો નિર્ણય લે છે અને ઓવરથ્રોથી બાઉન્ડ્રી મળે છે, તેવી સ્થિતિમાં ફરીથી ક્રોસ કરતા પહેલાં માત્ર બાઉન્ડ્રી જ માન્ય ગણાશે. આથી તેને માત્ર ચાર રન જ મળશે.

Cricbuzz દ્વારા ટાંકવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આ નિયમ BCCIની તમામ ડોમેસ્ટિક મેચો માટે લાગુ થશે. આ નવો નિયમ તમામ બહુ-દિવસીય મેચો અને તમામ મર્યાદિત ઓવરની મેચો માટે પણ લાગુ થશે. રસપ્રદ વાત એ છે કે, BCCIએ કહ્યું છે કે આ નિયમ સુપર ઓવરની સ્થિતિમાં પણ લાગુ થઈ શકે છે.

આ પણ વાંચોઃ

ભારત ન્યૂઝીલેન્ડની ધમાકેદાર વનડે સીરિઝની જાહેરાત, ટી20 વર્લ્ડ કપનો બદલો લેવા ઉતરશે ટીમ ઇન્ડિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?Ambalal Patel | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહીTata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
હવે 39 રૂપિયામાં થશે 21 દેશોમાં વાત! રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા તેના નવા ISD પ્લાન્સ, જાણો બેનિફિટ્સ
હવે 39 રૂપિયામાં થશે 21 દેશોમાં વાત! રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા તેના નવા ISD પ્લાન્સ, જાણો બેનિફિટ્સ
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ
New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ
Diwali 2024: દિવાળી પહેલા આ વસ્તુઓ ભૂલથી પણ ઘરમાં ન લાવશો
Diwali 2024: દિવાળી પહેલા આ વસ્તુઓ ભૂલથી પણ ઘરમાં ન લાવશો
Embed widget