શોધખોળ કરો

Champions Trophy 2025:આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, દુબઈમાં મેચ રમશે ભારત!

India vs Pakistan: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની મેચો દુબઈમાં રમી શકે છે. એક રિપોર્ટ મુજબ આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડેલથી થઈ શકે છે.

India vs Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન અંગે ઘણી બબાલ ચાલી રહી છે. પરંતુ હવે આ મુદ્દાનો ઉકેલ આવી ગયો છે. એક રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય. આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડેલથી કરાવશે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની મેચો દુબઈમાં રમી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ આઈસીસીને સોંપ્યો હતો. પરંતુ હવે તેમાં ફેરફાર થશે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ આઈસીસીએ બીસીસીઆઈ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ચર્ચા કરી હતી. પરંતુ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. બીસીસીઆઈએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં રાખવામાં આવે. તેથી આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડેલ હેઠળ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં યોજાઈ શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો કરાચી અને દુબઈમાં વધુ રમાઈ શકે છે. તેમાં કેટલીક મેચો લાહોર અને રાવલપિંડીમાં પણ યોજાઈ શકે છે. પરંતુ ભારતીય ટીમની બધી મેચો દુબઈમાં રમાઈ શકે છે. આ પહેલાં ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પણ પાકિસ્તાન ગઈ નહોતી. ભારતીય ટીમે પોતાની બધી મેચો શ્રીલંકામાં રમી હતી.

નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી20 વર્લ્ડ કપ 2024 પછી આઈસીસીને ડ્રાફ્ટ સોંપ્યો હતો. તેમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્લાન હતો. પીસીબીએ ભારત અને પાકિસ્તાનની મેચ લાહોરમાં રાખી હતી. ટીમ ઈન્ડિયાની બધી મેચો લાહોરમાં રાખવામાં આવી હતી. પરંતુ હવે પીસીબીના પ્લાન પર પાણી ફરી વળશે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ઘણાં વર્ષોથી દ્વિપક્ષીય શ્રેણી પણ રમાઈ નથી. આ બંને ટીમો માત્ર આઈસીસીના ટૂર્નામેન્ટમાં જ ભેગી થાય છે.

પાકિસ્તાનની ટીમ આગામી વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગઈ છે. કરાચી, લાહોર અને રાવલપિંડીમાં સ્ટેડિયમની મરામત માટે પીસીબીએ 17 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પીસીબીના ચેરમેન મોહસિન નકવીએ આઈસીસીને પાકિસ્તાનમાં બધી મેચો કરાવવાનું શેડ્યૂલ પણ મોકલ્યું છે, જેમાં ભારતની મેચો લાહોરમાં કરાવવાનો પ્રસ્તાવ છે.

પાકિસ્તાની વેબસાઈટ ક્રિકેટ પાકિસ્તાનના સમાચાર મુજબ હાઇબ્રિડ મોડેલ હેઠળ ભારતીય ટીમના મુકાબલા દુબઈમાં રમાશે. જો ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાય છે, તો સેમિફાઇનલ અને ફાઇનલ મેચ પણ પાકિસ્તાનની બહાર રમાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget