શોધખોળ કરો

Cricket News: MS ધોનીના ખાસ ખેલાડીએ લીધી નિવૃત્તિ, IPLમાં ચેન્નાઈ-મુંબઈ તરફથી રમીને વર્તાવ્યો હતો કહેર

Dwayne Bravo Retirement: આઈપીએલ, પીએસએલ અને વિશ્વભરની લીગમાં રમી ચૂકેલા આ અનુભવી ખેલાડીએ હવે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. આ ખેલાડી હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે.

Dwayne Bravo Retirement From CPL 2024: વિશ્વના મહાન ઓલરાઉન્ડર ખેલાડીઓમાંના એક ડ્વેન બ્રાવોએ નિવૃત્તિની જાહેરાત કરી છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2024) દરમિયાન તેણે આ લીગમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. આ પહેલા તેણે વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જ્યાં સુધી સીપીએલનો સંબંધ છે, બ્રાવોએ તેની કારકિર્દીના 10 વર્ષથી વધુ સમય ત્રિનબેગો નાઈટ રાઈડર્સમાં વિતાવ્યો હતો.

આજે હું CPL લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું

ઇન્સ્ટાગ્રામ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરતા ડ્વેન બ્રાવોએ લખ્યું, "આ સફર શાનદાર રહી છે. આજે હું CPL લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. આ મારી છેલ્લી સિઝન હશે અને હું મારા ઘરેલું અને કેરેબિયન ચાહકોની સામે મારા પ્રોફેશનલ કેરિયરની છેલ્લી ટૂર્નામેન્ટ રમવા જઈ રહ્યો છું.  અહીંથી મે રમવાની શરુઆત કહી હતી અને હવે અંત પણ અહીંથી જ થશે.

T20 ના મહાન ખેલાડીઓમાંથી એક
ડ્વેન બ્રાવો ટૂંક સમયમાં 41 વર્ષની ઉંમરને પાર કરવા જઈ રહ્યો છે અને તે બે દાયકાથી વધુ સમયથી વ્યાવસાયિક ક્રિકેટ રમી રહ્યો છે. પોતાની આક્રમક બેટિંગ અને ઉત્તમ ડેથ બોલિંગ માટે પ્રખ્યાત ડ્વેન બ્રાવોએ પોતાને T20 ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા છે. તેણે વિશ્વભરમાં ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી છે અને તેની 578 મેચોની ઐતિહાસિક T20 કારકિર્દીમાં 6,970 રન અને 630 વિકેટ લીધી છે. CPL 2024 સીઝનના અંત સુધીમાં આ આંકડા વધી શકે છે.

તે CSKના બોલિંગ કોચ તરીકે IPL સાથે જોડાયેલો છે

તમને યાદ અપાવી દઈએ કે ડ્વેન બ્રાવોએ પણ ઘણા વર્ષોથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ માટે રમનાર બ્રાવોએ  ડિસેમ્બર 2022માં આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે CSKના બોલિંગ કોચ તરીકે IPL સાથે જોડાયેલો છે. તમને જણાવી દઈએ કે, બ્રાવોની ગણતરી ક્રિકેટ વિશ્વના મહાન ઓલ રાઉન્ડરમાં થાય છે. તે એક સારો ફિલ્ડર પણ છે. ધોની સાથે તેનું ખાસ બોન્ડિંગ છે.

આ પણ વાંચો:

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે થઇ LBWની શરૂઆત, કોણ હતો આ રીતે આઉટ થનારો પહેલો બેટ્સમેન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડNadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરીRahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget