શોધખોળ કરો

ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જો તૈયારીનો પૂરતો સમય ન મળે તો T20 વર્લ્ડકપ રદ્દ કરી દેવો જોઈએ

રોયે કહ્યું, બધુ તૈયારીઓ પર નિર્ભર કરે છે. પરંતુ જો આયોજન થાય તો અમારું કામ ક્રિકેટ રમવાનું છે.

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડનો બેટ્સમેન જેસન રૉય મેદાન પર વાપસીની રાહ જોઈ રહ્યો છે. પરંતુ હવે તેણે ટી20 વર્લ્ડકપના આયોજનને લઈ ચોંકાવનારું નિવેદન પડ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ચાલુ વર્ષે રમાનારા વર્લ્ડકપને લઈ જેસન રોયે ઈએસપીએનક્રિકઈન્ફોને જણાવ્યું કે, મારું માનવું છે કે જો આ વાયરસનો પ્રકોપ વધારે લાંબો ચાલે તો ખેલાડીઓને તૈયારીનો પૂરતો સમય નહીં મળે. તેથી આ સંજોગોમાં ટૂર્નામેન્ટને રદ્દ કરવી જ યોગ્ય ગણાશે. રોયે કહ્યું, બધુ તૈયારીઓ પર નિર્ભર કરે છે. પરંતુ જો આયોજન થાય તો અમારું કામ ક્રિકેટ રમવાનું છે. આ સ્થિતિમાં જો અમને કહેવામાં આવે કે તમારી પાસે તૈયારી માટે માત્ર 3 અઠવાડિયાનો જ સમય છે તો અમારે તૈયારીઓ કરવી પડશે. તેણે આગળ જણાવ્યું, મને ઈસીબી પર ભરોસો છે. આ સ્થિતિમાં બોર્ડ તમામ કોશિશ કરશે અને મારે આ બધી ચીજો પર ભરોસો કરવો જોઈએ. મારે ઈયોન મોર્ગન સાથે પણ વાત કરવી જોઈએ, કારણકે તેના દિમાગમાં કઈંકને કઈ જરૂર હશે. ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવા અંગે રોયે કહ્યું, આ મારો ફેંસલો નથી અને તેના પર સત્તાવાળા વાત કરી રહ્યા છે. જે પણ ફેંસલો થશે તે અમારા હકમાં જ હશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Embed widget