શોધખોળ કરો

શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી

ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બે જૂનના રોજ લોર્ડ્સમાં રમાવાની છે.

Will England Cricketers Participate In IPL 2022: ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ યોજાનારી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ટીમની તૈયારી માટે ઇન્ડિયન પ્રિમિયર લીગમાંથી પોતાના ખેલાડીઓને બહાર રાખવાનો નિર્ણય લઇ શકે છે.

ઇગ્લેન્ડને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બે જૂનના રોજ લોર્ડ્સમાં રમવાની છે. ઝડપી બોલર માર્ક વૂડ અને મિડલ ઓર્ડર બેટ્સમેન જોની બેયરસ્ટો સહિત ઇગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટર કાઉન્ટીના એ 22 ખેલાડીઓમાં સામેલ છે જેમણે આગામી મહિને 10 ફ્રેન્ચાઇઝીની આઇપીએલ મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

જોકે, અત્યાર સુધી આઇપીએલના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રિપોર્ટ અનુસાર આઇપીએલ 27 માર્ત અને મેચના અંતિમ સપ્તાહ વચ્ચે રમાશે. જેનાથી ઇગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટરોને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ સીરિઝની તૈયારી માટે સમય મળશે નહીં.

જો ઇગ્લેન્ડના ક્રિકેટર આઇપીએલની આખી સીઝન રમે છે તો સંભાવના છે કે તે લોર્ડ્સ ટેસ્ટમાં રમશે નહી. વેબસાઇટ ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર ઇગ્લેન્ડના ખેલાડીઓ અથવા આઇપીએલ ટીમોને તેમની ઉપલબ્ધતા અંગે હજુ સુધી કોઇ ઔપચારિક સૂચના આપી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અનેક ફ્રેન્ચાઇઝીઓએ સંકેત આપી દીધા છે કે તેમણે ઇગ્લેન્ડના ખેલાડીઓને સામેલ કરવાની યોજના બનાવવી જોઇએ.

જોની બેયરસ્ટો, માર્ક વૂડ સિવા. ડેવિડ મલાન, ઓલી પોપ, ક્રેગ ઓવરટન, સૈમ બિલિગ્સ અને ડૈન લોરેન્સ સહિત અનેક ટેસ્ટ ક્રિકેટર પણ ઇસીબીની યોજનામાં સામેલ હોઇ શકે છે કારણ કે તે ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સીરિઝમાં સામેલ હતા. જોસ બટલરને રાજસ્થાન રોયલ્સે રિટેન કર્યો છે. જો રૂટ, બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સ આઇપીએલની આ સીઝનમાં ભાગ નહી લે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Parliament Monsoon Session : મોનસૂન સત્રના પહેલા દિવસે જ વિપક્ષનો હોબાળો, લોકસભાની કાર્યવાહી સ્થગિત
Parliament Monsoon Session : મોનસૂન સત્રના પહેલા દિવસે જ વિપક્ષનો હોબાળો, લોકસભાની કાર્યવાહી સ્થગિત
મોનસૂન સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આ મહત્વની વાત કહ્યું, સિંદૂર ઓપરેશન બાદ...
મોનસૂન સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આ મહત્વની વાત કહ્યું, સિંદૂર ઓપરેશન બાદ...
અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓ ઝડપાયા, જાણો દારૂ પાર્ટીમાંથી ઝડપાયેલા તમામના નામ?
અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓ ઝડપાયા, જાણો દારૂ પાર્ટીમાંથી ઝડપાયેલા તમામના નામ?
2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો, તમામ 12 આરોપીઓ નિર્દોષ જાહેર
2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો, તમામ 12 આરોપીઓ નિર્દોષ જાહેર
Advertisement

વિડિઓઝ

PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Sanand Liquor Party : સાણંદમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, 27 યુવતી-16 યુવકો ઝડપાયા
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં કૌભાંડીઓ કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session : મોનસૂન સત્રના પહેલા દિવસે જ વિપક્ષનો હોબાળો, લોકસભાની કાર્યવાહી સ્થગિત
Parliament Monsoon Session : મોનસૂન સત્રના પહેલા દિવસે જ વિપક્ષનો હોબાળો, લોકસભાની કાર્યવાહી સ્થગિત
મોનસૂન સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આ મહત્વની વાત કહ્યું, સિંદૂર ઓપરેશન બાદ...
મોનસૂન સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આ મહત્વની વાત કહ્યું, સિંદૂર ઓપરેશન બાદ...
અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓ ઝડપાયા, જાણો દારૂ પાર્ટીમાંથી ઝડપાયેલા તમામના નામ?
અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓ ઝડપાયા, જાણો દારૂ પાર્ટીમાંથી ઝડપાયેલા તમામના નામ?
2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો, તમામ 12 આરોપીઓ નિર્દોષ જાહેર
2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો, તમામ 12 આરોપીઓ નિર્દોષ જાહેર
Government Jobs: ઈન્ડિયન બેન્કમાં નોકરીની ગોલ્ડન તક, ગ્રેજ્યુએટ્સ પાસ કરી શકશે અરજી
Government Jobs: ઈન્ડિયન બેન્કમાં નોકરીની ગોલ્ડન તક, ગ્રેજ્યુએટ્સ પાસ કરી શકશે અરજી
એક સાથે ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, ચોથી ટેસ્ટમાં રમવુ મુશ્કેલ, થઈ શકે છે બહાર
એક સાથે ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, ચોથી ટેસ્ટમાં રમવુ મુશ્કેલ, થઈ શકે છે બહાર
‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને વિનામૂલ્યે અપાશે સનદ, અંદાજે 25 લાખ લોકોને થશે લાભ
‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને વિનામૂલ્યે અપાશે સનદ, અંદાજે 25 લાખ લોકોને થશે લાભ
Rain update: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લામાં કરી આગાહી
Rain update: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લામાં કરી આગાહી
Embed widget