શોધખોળ કરો

ENG vs AUS: શું ખેલ ભાવના માત્ર ભારતીયોને જ લાગુ પડે ? ઓસ્ટ્રેલિયાની આ હરકત પર ગૌતમ ગંભીરે ઉઠાવ્યા સવાલ

Cricket News: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી લોર્ડ્સ ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ રન આઉટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

 Gautam Gambhir:  ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી લોર્ડ્સ ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ રન આઉટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ટેસ્ટના 5મા દિવસે બેરસ્ટો બેટિંગના સમયે એક બોલ છોડ્યા બાદ તેની ક્રિઝથી આગળ ગયો. તે જ સમયે વિકેટકીપર એલેક્સ કેરીએ તેને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા આ રીતે રનઆઉટ થયા બાદ તેને ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવે પૂર્વ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે પણ કાંગારૂ ટીમ પર નિશાન સાધ્યું છે.

બેયરોસ્ટોની વિકેટ ટર્નિંગ પોઇન્ટ

જોની બેયરસ્ટોની વિકેટ આ મેચનો ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય. જોકે આ પછી જ ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે એક છેડેથી આક્રમક બેટિંગ કરતા ટીમને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 327ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. બેયરસ્ટોની વિકેટ બાદ ઓસ્ટ્રેલિયન ટીમને પણ સ્ટેડિયમમાં હાજર દર્શકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું.

ગંભીરે શું કર્યું ટ્વિટ

જોની બેયરસ્ટોની વિકેટ બાદ ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમ પર નિશાન સાધ્યું હતું અને લખ્યું હતું કે હે સ્લેજર્સ… શું રમતની ભાવનાનો તર્ક તમને લાગુ પડે છે કે માત્ર ભારતીયોને જ?

ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 2-0થી લીડ મેળવી

ઓસ્ટ્રેલિયન ટીમે હવે એશિઝ શ્રેણી 2023માં 2-0થી લીડ મેળવી લીધી છે. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથે બેટ વડે ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી, તો મિચેલ સ્ટાર્કે કુલ 6 વિકેટ લઈને બોલ વડે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે બંને ટીમો વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 6 જુલાઈથી હેડિંગ્લે મેદાન પર રમાશે.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 જૂલાઈથી હેડિંગસે, લીડ્સ ખાતે રમાશે. યુવા લેગ સ્પિનર ​​રેહાન અહેમદને હેડિંગ્લેમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને ત્રીજી ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બેન ડકેટ, જેક ક્રાઉલી, ડેન લોરેન્સ, ઓલી પોપ, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સ્ટુઅર્ટ બ્રોડ, હેરી બ્રુક, જો રૂટ, જોશ ટોંગ, ઓલી રોબિન્સન, મોઈન અલી , ક્રિસ વોક્સ અને માર્ક વુડ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget