શોધખોળ કરો

વિરાટે ટીમમાં ઓલરાઉન્ડરની ખોટનું કારણ આપ્યું તો હાર્દિક પંડ્યાએ કોને ટીમમાં લેવા કરી દીધું સૂચન ?

હાર્દિક પંડ્યા પીઠની સર્જરી બાદ હજુ સુધી બોલિંગનો ભાર સંભાળવા તૈયાર નથી.

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ શુક્રવારે કહ્યું કે, તે ત્યારે જ બોલિંગ કરશે, જ્યારે સમય યોગ્ય હશે. સાતે જ તેણે ટીમમાં પ્રતિભાશાળી અન્ય ખેલાડીઓને અજમાવવાનો આગ્રહ કર્યો. સિડનીમાં શરૂઆતની વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલ હાર દરમિયાન તેની બોલિંગની ઘણી ખોટ પડી છે. હાર્દિક પંડ્યા પીઠની સર્જરી બાદ હજુ સુધી બોલિંગનો ભાર સંભાળવા તૈયાર નથી. જેના કારણે ટીમનું સંતુલન પ્રભાવિત થઈ રહ્યું છે અને આ વાત ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ સ્વીકારી છે. પંડ્યાએ શુક્રવારે ટીમનને મળેલ 66 રનની હાર દરમિયાન 76 બોલમાં 90 રનની શાનદાર ઇનિંગ રમી. હાર્દિકે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હું મારી બોલિંગ પર કામ કરી રહ્યો છું. હું બોલિંગ કરીશ, જ્યારે યોગ્ય સમય આવશે.’ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 374 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ‘જ્યારે તમે 375 રનના ટાર્ગેટનો પીછો કરો છો તો બધાએ ઉત્સાહ સાથે રમવું જોઈએ. ઉપરાંત કોઈ કંઈ ન કરી શકે. તમે વધારે યોજના ન બનાવી શકો.’ તેમણે કહ્યું કે, ભારત અન્ય ઓલરાઉન્ડર વિશે વિચારવું જોઈએ કારણ કે છઠ્ઠા બોલરનો વિકલ્પ વનડે ટીમના સંતુલન માટે જરૂરી છે. હાર્દિકે કહ્યું કે, મને લાગે છે કે કદાચ આપણે એવા ખેલાડીને શોધવો જોઈએ જે ભારત માટે રમી ચૂક્યો છે અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેને રમાડવાની રીત શોધવી પડશે.‘ પંડ્યાએ કહ્યું કે, ‘જ્યારે તમે પાંચ બોલરો સાથે ઉતરો છો તો એ હંમેશા મુશ્કેલ હશે કારણ કે જો કોઈ દિવસ સારો ન રહ્યો તો તેની ભૂમિકા ભરવા માટે કોઈ નહીં હોય.’ હાર્દિકને અન્ય વિકલ્પ વિશે પૂછવા પર તેમણે પંસદગીકારોને પોતાના મોટા ભાઈ કૃણાલ તરફ જોવાનો આગ્રહ કર્યો, જે સ્પિન ઓલરાઉન્ડર છે. હાર્દિક કહ્યું કે, ‘તમે અન્યનું નામ લઈ શકો છો. અથવા પછી તમારે પંડ્યા તરફ જ જોવું જોઈએ.’ હાર્દિક પંડ્યાએ નેટ પર બોલિંગ કરવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘હું મારી બોલિંગમાં 100 ટકા ફીટ રહેવા માગુ છું. હું એ ગતિથી બોલિંગ કરવા માગુ છું જે આંતરરાષ્ટ્રીય સ્તર માટે જરૂરી હોય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget