શોધખોળ કરો

Sri Lanka Cricket: વર્લ્ડ કપ વચ્ચે ICCએ શ્રીલંકાની સદસ્યતા રદ કરતા ખળભળાટ,જાણો હવે ટીમ પર શું થશે અસર

Sri Lanka Cricket Team: આઈસીસીએ શ્રીલંકા સરકારની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા રદ કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકન સરકાર વચ્ચે બરાબર ચાલી રહ્યું નહોતું.

Sri Lanka Cricket Team: આઈસીસીએ શ્રીલંકા સરકારની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા રદ કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકન સરકાર વચ્ચે બરાબર ચાલી રહ્યું નહોતું. શ્રીલંકાની સરકારે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે અને ગયા ગુરુવારે શ્રીલંકાના ગૃહમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓએ સર્વાનુમતે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડીને બરતરફ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.

 

શ્રીલંકન ક્રિકેટમાં શ્રીલંકા સરકારની આ દખલગીરી બાદ ICCએ શુક્રવારે એક બેઠક બોલાવી હતી, જેમાં શ્રીલંકન ક્રિકેટની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીસીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારનો આ નિર્ણય પસંદ ન આવ્યો અને તેથી શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. ICCએ એક સભ્ય તરીકે શ્રીલંકા પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

ICC દ્વારા સસ્પેન્ડ થશે તો શું થશે?
જો ICC કોઈપણ દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરે છે, તો તે દેશ પ્રતિબંધ હટાવવામાં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ICC ઈવેન્ટનો ભાગ બની શકશે નહીં. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી શ્રીલંકાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી શ્રીલંકાની ક્રિકેટ ટીમ ICCની કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. શ્રીલંકાની ટીમ આઈસીસી વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને આ ઘટનાઓ તેમના ક્રિકેટ ભવિષ્ય માટે ખતરો ઉભી કરી શકે છે.

ક્યા શું શું બન્યું?
આ મહિનાની શરૂઆતમાં, શ્રીલંકા સરકારના રમત મંત્રીએ શમ્મી સિલ્વાના નેતૃત્વમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડની ગવર્નિંગ કમિટિ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ કારણોસર રમતગમત મંત્રી રોશન રણસિંઘે સાત સભ્યોની એક સમિતિ બનાવી હતી, જેમાં શ્રીલંકાના કેટલાક ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ સામેલ હતા. આ સમિતિની અધ્યક્ષતા ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાને સોંપવામાં આવી હતી, જેણે શ્રીલંકા માટે એકમાત્ર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય અર્જુન રણતુંગાને બોર્ડના વચગાળાના અધ્યક્ષ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટના પછી શ્રીલંકા ક્રિકેટે પણ સરકાર વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ 9 નવેમ્બરના રોજ શ્રીલંકાના ગૃહમાં મુખ્ય વિરોધ પક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ 'ભ્રષ્ટ શ્રીલંકા ક્રિકેટ પ્રબંધનને હટાવવા' નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લંકા ક્રિકેટ મેનેજમેન્ટ' આ પ્રસ્તાવને વિપક્ષી નેતાઓ તેમજ શાસક પક્ષના નેતાઓનું સમર્થન મળ્યું અને તમામની સંમતિથી શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ કમિટીને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ તમામ ઘટનાઓ બાદ આજે 10મી નવેમ્બરે ICCએ એક મોટો નિર્ણય લીધો છે, અને શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા રદ કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
Embed widget