શોધખોળ કરો

WC 2023: વર્લ્ડકપમાંથી ટીમ બહાર થતાં જ આ ક્રિકેટરને લાગ્યો આઘાત, તરત જ છોડી દીધી કેપ્ટનશીપ

આયર્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ વનડે વર્લ્ડકપમાંથી ટીમની બહાર થયા બાદ સફેદ બૉલ ક્રિકેટમાં કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ વાતની પુષ્ટિ ખુદ આયર્લેન્ડ ક્રિકેટે કરી છે

ICC Cricket World Cup Qualifiers 2023: ક્રિકેટની દુનિયામાં અત્યારે સૌથી મોટી મહાકુંભ વનડે વર્લ્ડકપને લઇને એક પછી એક મોટા અપડેટ સામે આવી રહ્યાં છે, હવે આ ટૂર્નામેન્ટને લઇને એક ચોંકાવનારુ અપડેટ સામે આવ્યુ છે. ચાર વર્ષે રમાતા વનડે વર્લ્ડકપમાં દરેક દેશની ટીમ વર્લ્ડકપ રમવાનું સપનું જુએ છે. જોકે, આ વખતે ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડની ટીમો જોવા નહીં મળે. ખરેખરમાં, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે ઉપરાંત આયર્લેન્ડ પણ આ વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ નથી કરી શક્યુ, ખાસ વાત છે કે, પોતાની ટીમ વનડે વર્લ્ડકપની રેસમાંથી બહાર ફેંકાઇ જતા આયરલેન્ડના કેપ્ટનને મોટો આઘાત લાગ્યો છે, ક્વૉલિફાયર રાઉન્ડમાં મળેલી હાર બાદ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે.

દિગ્ગજે તાત્કાલિક છોડી દીધી કેપ્ટનશીપ - 
આયર્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ વનડે વર્લ્ડકપમાંથી ટીમની બહાર થયા બાદ સફેદ બૉલ ક્રિકેટમાં કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ વાતની પુષ્ટિ ખુદ આયર્લેન્ડ ક્રિકેટે કરી છે. એન્ડ્ર્યૂ બાલબિર્ની 2019 ODI વર્લ્ડકપથી ટીમનો કેપ્ટન હતો. હવે આયર્લેન્ડ ક્રિકેટે તેના સ્થાને ઓપનર પૉલ સ્ટર્લિંગને વચગાળાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

જાણો કેપ્ટનશીપ છોડ્યા બાદ શું બોલ્યો એન્ડ્ર્યૂ બાલબિર્ની - 
એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કહ્યું - ઘણો વિચાર કર્યો બાદ મેં ODI અને T20I કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટીમનું નેતૃત્વ કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. મારા સાથી ખેલાડીઓને મારા પર વિશ્વાસ કરવા અને મને સપોર્ટ કરવા બદલ હુ આભારી છું, હું ખેલાડીઓ, કૉચ અને ફેન્સનો ખુબ આભારી છું.

એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કહ્યું -મને લાગે છે કે આ મારા માટે યોગ્ય સમય છે, પરંતુ હું આ ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખીશ અને બેટ સાથે યોગદાન આપવા માટે સખત મહેનત પણ કરીશ. આશા છે કે આગામી કેટલાક વર્ષો અમારા માટે સારા રહેશે. બધાનો આભાર.

-

 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget