શોધખોળ કરો

WC 2023: વર્લ્ડકપમાંથી ટીમ બહાર થતાં જ આ ક્રિકેટરને લાગ્યો આઘાત, તરત જ છોડી દીધી કેપ્ટનશીપ

આયર્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ વનડે વર્લ્ડકપમાંથી ટીમની બહાર થયા બાદ સફેદ બૉલ ક્રિકેટમાં કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ વાતની પુષ્ટિ ખુદ આયર્લેન્ડ ક્રિકેટે કરી છે

ICC Cricket World Cup Qualifiers 2023: ક્રિકેટની દુનિયામાં અત્યારે સૌથી મોટી મહાકુંભ વનડે વર્લ્ડકપને લઇને એક પછી એક મોટા અપડેટ સામે આવી રહ્યાં છે, હવે આ ટૂર્નામેન્ટને લઇને એક ચોંકાવનારુ અપડેટ સામે આવ્યુ છે. ચાર વર્ષે રમાતા વનડે વર્લ્ડકપમાં દરેક દેશની ટીમ વર્લ્ડકપ રમવાનું સપનું જુએ છે. જોકે, આ વખતે ભારતમાં રમાનારા વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડની ટીમો જોવા નહીં મળે. ખરેખરમાં, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે ઉપરાંત આયર્લેન્ડ પણ આ વર્લ્ડકપ માટે ક્વૉલિફાઈ નથી કરી શક્યુ, ખાસ વાત છે કે, પોતાની ટીમ વનડે વર્લ્ડકપની રેસમાંથી બહાર ફેંકાઇ જતા આયરલેન્ડના કેપ્ટનને મોટો આઘાત લાગ્યો છે, ક્વૉલિફાયર રાઉન્ડમાં મળેલી હાર બાદ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે.

દિગ્ગજે તાત્કાલિક છોડી દીધી કેપ્ટનશીપ - 
આયર્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબિર્નીએ વનડે વર્લ્ડકપમાંથી ટીમની બહાર થયા બાદ સફેદ બૉલ ક્રિકેટમાં કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ વાતની પુષ્ટિ ખુદ આયર્લેન્ડ ક્રિકેટે કરી છે. એન્ડ્ર્યૂ બાલબિર્ની 2019 ODI વર્લ્ડકપથી ટીમનો કેપ્ટન હતો. હવે આયર્લેન્ડ ક્રિકેટે તેના સ્થાને ઓપનર પૉલ સ્ટર્લિંગને વચગાળાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

જાણો કેપ્ટનશીપ છોડ્યા બાદ શું બોલ્યો એન્ડ્ર્યૂ બાલબિર્ની - 
એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કહ્યું - ઘણો વિચાર કર્યો બાદ મેં ODI અને T20I કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ટીમનું નેતૃત્વ કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. મારા સાથી ખેલાડીઓને મારા પર વિશ્વાસ કરવા અને મને સપોર્ટ કરવા બદલ હુ આભારી છું, હું ખેલાડીઓ, કૉચ અને ફેન્સનો ખુબ આભારી છું.

એન્ડ્ર્યૂ બાલબિર્નીએ કહ્યું -મને લાગે છે કે આ મારા માટે યોગ્ય સમય છે, પરંતુ હું આ ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખીશ અને બેટ સાથે યોગદાન આપવા માટે સખત મહેનત પણ કરીશ. આશા છે કે આગામી કેટલાક વર્ષો અમારા માટે સારા રહેશે. બધાનો આભાર.

-

 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget