શોધખોળ કરો

IND vs AUS 1st Test: પ્રથમ ટેસ્ટમાં અશ્વિનને મોટો મોકો, જો આમ કરશે તો આ લિસ્ટમાં બની જશે નંબર -2 ખેલાડી

શ્રીલંકાના મુથૈયા મુરલીધરને માત્ર 80 ટેસ્ટમાં જ 450 વિકેટોના આંકડાને પાર કરી લીધો હતો. વળી, આર અશ્વિન અત્યાર સુધી 88 ટેસ્ટ મેચોમાં 449 વિકેટો લઇ ચૂક્યો છે

India vs Australia R Ashwin Record Nagpur Test: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની વચ્ચે આજે (9 ફેબ્રુઆરી) થી શરૂ થઇ ચૂકી છે. આજે બન્ને ટીમો નાગપુરના મેદાનમાં આમને સામને છે. પરંતુ આજની નાગપુર ટેસ્ટમાં (Nagpur Test) ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિનની (R Ashwin) પાસે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવાનો મોટો મોકો છે. તે સૌથી ઝડપથી 450 વિકેટો લેનારો બીજો બૉલર બની શકે છે. અહીં પહેલા નંબરપર લીજેન્ડ સ્પિનર મુથૈયા મુરલીધરનનું નામ આવે છે.

શ્રીલંકાના મુથૈયા મુરલીધરને માત્ર 80 ટેસ્ટમાં જ 450 વિકેટોના આંકડાને પાર કરી લીધો હતો. વળી, આર અશ્વિન અત્યાર સુધી 88 ટેસ્ટ મેચોમાં 449 વિકેટો લઇ ચૂક્યો છે. નાગપુર ટેસ્ટમાં એક વિકેટ લેતાની સાથે જ તે 9મો એવો બૉલર બની જશે જેના નામે ટેસ્ટમાં 450+ વિકેટો નોંધાઇ છે.

આવો છે આર અશ્વિનનો ટેસ્ટમાં બૉલિંગ રેકોર્ડ - 
આર અશ્વિને પોતાની ટેસ્ટ ડેબ્યૂ નવેમ્બર 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ કર્યુ હતું. છેલ્લા 11 વર્ષમાં તે ટીમ ઇન્ડિયાનો મુખ્ય બૉલર રહ્યો છે. તેને 88 ટેસ્ટ મેચોમાં 24.30 ની લાજવાબ એવરેજથી 449 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેને 10 ટેસ્ટ મેચોમાં 7 વાર 10 કે 10 થી તેનાથી વધુ વિકેટો ઝડપી છે. 

ઉલ્લેખનીય છે કે, આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી વધુ વિકેટો લેનારો બૉલર પણ છે. અહીં પહેલા નંબર પર અનિલ કુમ્બલે (619) નું નામ છે.

બેટિંગમાં પણ દમખમ બતાવી ચૂક્યો છે આર અશ્વિન - 
ટેસ્ટ ક્રિકેટમાં આર અશ્વિન કેટલીય વાર બેટથી કમાલ કરી ચૂક્યો છે. તે અત્યાર સુધી ટેસ્ટમાં 5 સદી અને 13 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. તેની બેટિંગ એવરેજ 27.41ની રહી છે. તેને 88 મેચોની 126 ઇનિંગોમાં 3000 થી વધુ રન બનાવ્યા છે. 

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન

 રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે

  • 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
  • 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.
  • 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
  • 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget