શોધખોળ કરો

Cricket: ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ભારતની આખી અડધી ટીમ બદલાઇ જશે, ગીલ સહિત 6 ખેલાડીઓ થશે બહાર

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની રિપોર્ટ અનુસાર, ટીમ મેનેજમેન્ટે શુભમન ગીલ અને શાર્દૂલ ઠાકુરને રેસ્ટ આપવાનો વિચાર કર્યો છે

India's Predicted Playing XI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ આગામી 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. ટીમ ઇન્ડિયા આ સીરીઝની શરૂઆતી બન્ને વનડે મેચો જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે. હવે ત્રીજી વનડેમાં ભારત પોતાની પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કરવાના મૂડમાં છે. ભારતીય ઓપનર શુભમન ગીલ અને ફાસ્ટ બૉલર શાર્દૂલ ઠાકુર ત્રીજી વનડેમાંથી બહાર થઇ શકે છે, એટલું જ નહીં ત્રીજી વનડેમાં ભારતની આખી અડધી ટીમ બદલાઇ જશે.  

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની રિપોર્ટ અનુસાર, ટીમ મેનેજમેન્ટે શુભમન ગીલ અને શાર્દૂલ ઠાકુરને રેસ્ટ આપવાનો વિચાર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગીલ અને શાર્દૂલ ત્રીજી વનડે માટે ટીમ સાથે રાજકોટ નહીં જાય, પરંતુ બંને ગોવાહાટીમાં ટીમ સાથે જોડાશે. વર્લ્ડકપ પહેલા રમાનારી વૉર્મ-અપ મેચમાં ભારત પોતાની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ સામે ગોવાહાટીમાં રમશે. જો કે ટીમ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ લીગ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે.

બીજી વનડેમાં ગીલે ફટકારી હતી શાનદાર ફિફ્ટી - 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગીલે શાનદાર અડધી સદી ફટકારી હતી. ગીલે 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 104 રનની ઇનિંગ રમી હતી. ગીલની વનડે કારકિર્દીની આ છઠ્ઠી અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ સદી હતી.

આવા થઇ શકે છે સંભવિત ફેરફાર - 
મુખ્ય ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ, જે બીજી વનડેમાં રમ્યો ન હતો, તે ત્રીજી મેચમાં વાપસી કરશે. શાર્દુલની જગ્યાએ બુમરાહને રમાડવામાં આવી શકે છે. આ ઉપરાંત નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ ત્રીજી વનડેમાં ભારતીય ટીમમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં ટીમમાં કેટલાય ફેરફાર જોવા મળી શકે છે. કેપ્ટન રોહિત શર્મા ગીલની ભરપાઈ કરશે. ગીલના સ્થાને કેપ્ટન ઓપનિંગમાં હશે તે નક્કી છે.

ત્રીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget