શોધખોળ કરો

IND vs AUS Final: ભારતને નથી મળ્યો ધોની જેવો કોઇ બીજો કેપ્ટન, રોહિત-કોહલી પણ ના જીતાડી શક્યા એકપણ ICC ટ્રૉફી

ગઇકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ અને આ મેચમાં ફરી એકવાર ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા

Rohit Sharma & Virat Kohli: ગઇકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ અને આ મેચમાં ફરી એકવાર ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા. સમગ્ર વિશ્વકપ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાને ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ભારતીય ટીમનું ICC ટૂર્નામેન્ટ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ખરેખરમાં, ભારતીય ટીમ લગભગ 10 વર્ષથી ICC ટ્રૉફી જીતવામાં સફળ રહી નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ વર્ષ 2013માં જીત્યો હતો. તે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા, પરંતુ ત્યારપછી ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોમાં સતત હારતી રહી છે.

આઇસીસી ટૂર્નામેન્ટમાં માહી જોવો કોઇ નહીં.... 
વિરાટ કોહલી બાદ રોહિત શર્મા પણ ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની હારનો સ્પેલ તોડી શક્યો નથી, પરંતુ તે ICC ટૂર્નામેન્ટમાં સૌથી સફળ કેપ્ટન તરીકે ઉભરી આવ્યો હતો, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સફળતાનું પુનરાવર્તન કરી શક્યા નથી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2007 જીત્યો હતો, 28 વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડકપ 2011 જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે વર્ષ 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. T20 વર્લ્ડકપ, ODI વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રૉફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર કેપ્ટન છે.

વિરાટ કોહલી બાદ રોહિત શર્મા આવ્યો પરંતુ.... 
મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ ભારતીય ટીમની કમાન સંભાળી, પરંતુ આ ટીમ ICC ટાઇટલથી દૂર રહી. વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2017 અને ODI વર્લ્ડકપ 2019 હારી ગઈ હતી. આ ઉપરાંત વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ટી-20 વર્લ્ડકપમાં પણ સફળતા મેળવી શકી નથી. આ પછી ભારતીય ચાહકોને રોહિત શર્મા પાસેથી અપેક્ષાઓ હતી. રોહિત શર્માએ ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના પરાક્રમનું પુનરાવર્તન ન કરી શક્યો. આ પહેલા રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. વળી, હવે તે વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું છે. આ રીતે ભારતીય ટીમનો લગભગ 10 વર્ષથી ICC ટૂર્નામેન્ટ ન જીતવાનો દુષ્કાળ ખતમ થયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget