શોધખોળ કરો

IND vs AUS: પાંચમા દિવસે ભારત જીતશે કે નહીં? ગાબા મેદાન પર શું કહે છે રન ચેઝના આંકડા, જાણો....

ચોથા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ભારતે વિના વિકેટે ચાર રન બનાવી લીધા છે. હવે પાંચમા દિવસે ભારતને જીત માટે 324 રન બનાવવાના પડશે. જોકે વરસાદના કારણે દિવસની રમત જલ્દી પુરી કરી દેવામાં આવી હતી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ ગાબા ઇન્ટરનેશનલ મેદાન પર રમાઇ રહી છે. ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એવો જંગ જામ્યો કે પાંચમો દિવસ બન્ને માટે નિર્ણયાક બની ગયો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ ઝડપીને ભારતને ફરી એકવાર ફ્રન્ટફૂટ પર લાવી દીધુ. હવે પાંચમા દિવસની રમત ભારત માટે મહત્વની બની ગઇ છે. ચોથા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ભારતે વિના વિકેટે ચાર રન બનાવી લીધા છે. હવે પાંચમા દિવસે ભારતને જીત માટે 324 રન બનાવવાના પડશે. જોકે વરસાદના કારણે દિવસની રમત જલ્દી પુરી કરી દેવામાં આવી હતી. ગાબા મેદાન પરનાં આંકકા ચોંકવનારા છે. આ મેદાન પર હજુ સુધી 250 રનોનો ટાર્ગેટ કોઇ ચેઝ નથી કરી શક્યુ. 1951માં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ અહીં 236 રનોના ટાર્ગેટને ચેઝ કર્યુ હતુ. જે આ મેદાન પર લક્ષ્યનો પીછો કરવાના મામલામાં સર્વાધિક સ્કૉર છે. આ પછી કોઇપણ ટીમ અહીં ચોથી ઇનિંગમાં 250થી વધુ રન નથી બનાવી શકી. ગાબા મેદાન પરના આંકડાઓનુ માનીએ તો ભારત માટે પાંચમો દિવસ પડકારરૂપ સાબિત થઇ શકે છે. કેમકે આટલો માટો સ્કૉર ચેઝ કરવા ભારત માટે આસાન નહીં રહે. તો વળી બીજીબાજુ વરસાદ વિલન બને તો મેચ ડ્રૉ થઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Embed widget