શોધખોળ કરો

Ind vs Aus: 10 વર્ષમાં ચાર ફાઇનલ અને ચાર સેમિફાઇનલ હારી ટીમ ઇન્ડિયા, સૌથી વધુ ફાઇનલ હારવામાં આ ટીમની કરી બરોબરી

આ હાર સાથે ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું આઈસીસી ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રવિવારે (11 જૂન) ના રોજ સમાપ્ત પૂર્ણ થઇ હતી.  ભારતીય ટીમને WTCની આ બીજી સીઝનની અંતિમ મેચમાં કારમી હાર મળી હતી. આ ચેમ્પિયનશીપ બે વર્ષ સુધી ચાલી હતી. લંડનના ઓવલ મેદાનમાં રમાયેલી આ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 209 રને જીત મેળવી છે.

આ હાર સાથે ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું આઈસીસી ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ભારતીય ટીમનું આઇસીસી ટુનામેન્ટ જીતવાનું સપનું છેલ્લા 10 વર્ષથી સતત તૂટી રહ્યું છે. આ દરમિયાન આઈસીસીની 10 ટૂર્નામેન્ટ થઈ છે, જેમાં ભારતીય ટીમ માત્ર એક જ વખત જીતી શકી છે. ત્યાર બાદ સતત 9 આઇસીસી ટૂર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સતત બીજી વખત WTC ફાઇનલમાં પહોંચી

ક્યારેક ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી જાય છે તો ક્યારેક ફાઇનલમાં પહોંચ્યા પછી નિરાશ થાય છે. આ વખતે ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે આ વખતે આઈસીસીનું ટાઇટલ જીતશે પરંતુ ફરી એકવાર તે જ થયું જેની આશંકા હતી. ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લે 2013માં ICC ટાઇટલ જીત્યું હતું

ભારતીય ટીમે 2013માં છેલ્લું ICC ટાઈટલ જીત્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામે ફાઈનલ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 5 રને જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ WTC ફાઇનલ 2023 સહિત ભારતીય ટીમ અત્યાર સુધીમાં 9 ICC ટૂર્નામેન્ટ રમી ચૂકી છે. આ તમામ 9 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ 4 વખત ફાઈનલ અને 4 વખત સેમિફાઈનલમાં પહોંચી છે. જ્યારે 2021 T20 વર્લ્ડ કપમાં એક વખત ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.

ICC ફાઇનલમાં સૌથી વધુ હાર મેળવનારી ટીમ

ભારતીય ટીમના નામે હવે 6 વખત ICC ફાઇનલમાં હારવાનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ઈંગ્લેન્ડની ટીમને પણ આટલી જ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે હવે આ યાદીમાં સંયુક્ત રીતે ઇગ્લેન્ડની ટીમની બરાબરી કરી લીધી છે. શ્રીલંકાની ટીમ 7માંથી 4 ફાઇનલમાં હારી છે અને તે ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર છે, તેણે 12 ફાઈનલ રમી છે, તેમાંથી માત્ર 3માં હાર મળી છે. વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો 8માંથી માત્ર 3 વખત જીતી શકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Embed widget