શોધખોળ કરો

IND vs BAN: બાંગ્લાદેશને વિરાટ કોહલીએ કર્યું એલર્ટ! ટ્રેનિંગ દરમિયાન એવો શોટ રમ્યો કે વિડીયો જોયા બાદ તમે પણ વખાણ કરશો

India vs Bangladesh: વિરાટ કોહલીએ ચેન્નઈ ટેસ્ટ પહેલા ઘણો પરસેવો વહાવ્યો છે. તેણે પ્રેક્ટીશ દરમિયાન પુલ શોટ પણ માર્યો. ટીમ ઈન્ડિયાની પ્રેક્ટીશનો એક વિડીયો સામે આવ્યો છે.

Virat Kohli India vs Bangladesh: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમ તેની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે. વિરાટ કોહલી પણ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન તેણે ઘણો પરસેવો પાડ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હાલમાં જ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો છે. આમાં કોહલી પોતાનો ફેવરિટ શોટ રમતા જોવા મળી રહ્યો છે. કોહલીના કારણે બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધી શકે છે.

કોહલીએ પ્રેક્ટિસ દરમિયાન ઘણા શોટ રમ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે પુલ શોટ પર ઘણી મહેનત કરી હતી. જો ચેન્નાઈમાં કોહલીનું બેટ કામ કરશે તો બાંગ્લાદેશની મુશ્કેલી વધી શકે છે. બાંગ્લાદેશ માટે જીત આસાન નહીં હોય. વિરાટે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત વિસ્ફોટક બેટિંગ કરી છે. મહત્વની વાત એ છે કે ચેન્નાઈમાં તેનો રેકોર્ડ પણ સારો રહ્યો છે. તેણે આ મેદાન પર સદી ફટકારી છે. તેથી તેઓ બાંગ્લાદેશને મુશ્કેલીમાં મૂકી શકે છે.

ચેન્નાઈમાં કોહલીનો રેકોર્ડ મજબૂત રહ્યો છે

કોહલીએ ચેન્નાઈમાં અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 6 ઇનિંગ્સમાં 267 રન બનાવ્યા છે. કોહલીએ અહીં એક સદી અને બે અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 107 રન રહ્યો છે. કેએલ રાહુલ, ઋષભ પંત અને રવિચંદ્રન અશ્વિન પણ આ મેદાન પર રમી ચુક્યા છે. અશ્વિને 6 ટેસ્ટ ઇનિંગ્સમાં 229 રન બનાવ્યા છે. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી છે.

લાલ માટીની પીચ પર મેચ યોજાઈ શકે છે

ટીમ ઈન્ડિયા ચેન્નાઈમાં લાલ માટીની પીચ પર રમી શકે છે. બાંગ્લાદેશી ખેલાડીઓ તેમના દેશની કાળી માટીની પીચો પર રમી રહ્યા છે. પરંતુ અહીં ટીમ ઈન્ડિયા લાલ માટીની પીચ પર ટેસ્ટ રમી શકે છે. જો આમ થશે તો બાંગ્લાદેશી ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : Shubman Gill: ટીમ ઈન્ડિયામાંથી કપાસે શુભમન ગિલનું પત્તું? જાણો ટી20 સીરિઝમાં કેમ નહી મળે સ્થાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરતનો તથ્ય કોણ?Hun To Bolish : હું તો બોલીશ : 'આપ' કા ક્યા હોગા?Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈSurat Accident: સુરતમાં નબીરા બન્યા નિર્દોષો માટે યમરાજ! બે ભાઈઓના જીવ લઈ લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget