શોધખોળ કરો

IND vs ENG: આજે બીજી ટી-20, આ ખેલાડીઓ વચ્ચે ટીમમાં સ્થાન મેળવવા જામશે હરિફાઈ

IND vs ENG, 2nd T20: કોહલી, પંતની સાથે બુમરાહ, જાડેજા અને ઐયરનું પુનરાગમન થઈ રહ્યું છે, ત્યારે ટીમ ઈન્ડિયામાં બદલાવ થશે તે નક્કી છે.

IND vs ENG, 2nd T20:  ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ શુક્રવાર, 9 જૂને એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. ભારતે આ મેદાન પર છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. બીજી T20 ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 50 રને જીતી હતી. બીજી ટી20માં પંત માટે પ્લેઈંગ 11માં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે. પંત, ઈશાન  અને કાર્તિક પૈકી માત્ર બે ખેલાડીઓને પ્લેઈંગ 11માં તક મળી શકે છે.

કોની વચ્ચે જામશે હરિફાઈ

મીડિલ ઓર્ડરમાં દીપક હુડા, સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી હતી. હવે કોહલી, પંતની સાથે બુમરાહ, જાડેજા અને ઐયરનું પુનરાગમન થઈ રહ્યું છે, ત્યારે ટીમ ઈન્ડિયામાં બદલાવ થશે તે નક્કી છે. ભારત કિશનને પડતો મૂકીને હુડા સાથે નવી ઓપનિંગ જોડી અજવાની શકે છે. જો કિશન ટીમ ઈન્ડિયામાં રહેશે તો સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડામાંથી કોને સ્થાન મળશે તેના પર નજર રહેશે.

કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટી-20 સીરિઝનું પ્રસારણ ભારતમાં સોની નેટવર્ક પરથી થશે. મોબાઈલ યૂઝર્સ સોની લિવ એપ પર મેચ જોઈ શકશે. જિયો ટીપી એપ પરથી પણ સ્ટ્રીમિંગ નીહાળી શકાશે.

અર્શદીપની જગ્યાએ જસપ્રીત બુમરાહ

બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), દીપક હુડ્ડા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝર્વેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

ઇગ્લેન્ડની ટીમ

જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, મોઇન અલી, લિયામ લિવિંગસ્ટોન, હૈરી બ્રુક, સૈમ કરન, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, મૈથ્યૂ પાર્કિસન, રીસ ટોપલે

IND vs ENG: આજે બીજી ટી-20, આ ખેલાડીઓ વચ્ચે ટીમમાં સ્થાન મેળવવા જામશે હરિફાઈ

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શૌચાલયો પણ સુરક્ષિત નહીં !
Hun To Bolish : હું તો બોલીશ : પાણી સાથે ન રમશો રમત
Hun To Bolish : હું તો બોલીશ : મહા કૌભાંડનો મહા પર્દાફાશ
Ahmedabad News: વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં વકર્યો રોગચાળો,  જુલાઈમાં ડેંગ્યૂના 10 અને કોલેરાના 6 કેસ નોંધાયા
Montu Patel Mega Scam: મહાકૌભાંડી ડૉ. મોન્ટુ પટેલના વધુ એક પાપનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ: 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે, બેન્કિંગ, વીમા સહિતની જરૂરી સેવાઓ ખોરવાશે!
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
અંધશ્રદ્ધાએ લીધા 5 નિર્દોષના જીવ! બિહારના પૂર્ણિયામાં ડાકણના વહેમમાં 250 લોકોના ટોળાએ આખા પરિવારને જીવતો સળગાવી દીધો
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
વસ્તી ગણતરીને લઈ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, નાગરિકો હવે જાતે જ આ કામ કરી શકશે
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
ચોમાસામાં રોગચાળો વકર્યો: સુરતમાં 10 લકોના મોત, અમદાવાદમાં ડેન્ગ્યુ-કોલેરાના કેસ વધ્યા; હોસ્પિટલો ઉભરાઈ
'શું પાકિસ્તાને IAF નું રાફેલ તોડી પાડ્યું?': 'ઓપરેશન સિંદૂર'નો ચોંકાવનારો ખુલાસો, ભારતના ગુપ્ત 'X-ગાર્ડ' પ્લાને….
'શું પાકિસ્તાને IAF નું રાફેલ તોડી પાડ્યું?': 'ઓપરેશન સિંદૂર'નો ચોંકાવનારો ખુલાસો, ભારતના ગુપ્ત 'X-ગાર્ડ' પ્લાને….
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
રાજ્યમાં 3 સિસ્ટમને કારણે આગામી 5 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, જાણો ક્યા જિલ્લા પર છે સૌથી વધુ ખતરો
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
મરાઠી ભાષા વિવાદ પર RSS નું મોટું નિવેદન: સુનીલ આંબેકરે કહ્યું - 'બધા લોકો પહેલાથી જ....'
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
Embed widget