શોધખોળ કરો

IND vs NZ: પ્રથમ T20 માટે પ્લેઈંગ 11 નક્કી! નંબર 3 પર કોણ રમશે? સૂર્યાએ કર્યો ખુલાસો

IND vs NZ 1st T20 Playing 11: તિલક વર્મા આઉટ, શ્રેયસ ઐયરને વેઈટિંગ? કેપ્ટન સૂર્યકુમારે જણાવ્યું કેમ ઈશાન કિશનને મળશે તક; નાગપુરમાં બુધવારે રમાશે હાઈ-વોલ્ટેજ મુકાબલો.

IND vs NZ 1st T20 Playing 11: ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની બહુપ્રતિક્ષિત T20 શ્રેણીનો બુધવાર, 21 January થી પ્રારંભ થઈ રહ્યો છે. નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પ્લેઈંગ ઈલેવનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈજાના કારણે સ્ટાર યુવા બેટર તિલક વર્મા (Tilak Varma) શ્રેણીની શરૂઆતી મેચોમાંથી બહાર થઈ ગયો છે, જેના કારણે નંબર 3 નું સ્થાન ખાલી પડ્યું હતું. જોકે, કેપ્ટન સૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થાન પર અનુભવી શ્રેયસ ઐયરને બદલે અન્ય એક ખેલાડીને પ્રાથમિકતા આપવામાં આવશે.

તિલક વર્માની જગ્યાએ કોણ?

ઉલ્લેખનીય છે કે, તિલક વર્માના પેટની સર્જરી થઈ હોવાથી તે પ્રથમ 3 મેચ માટે અનફિટ છે. તેમના સ્થાને સ્ક્વોડમાં શ્રેયસ ઐયર (Shreyas Iyer) નો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવા માટે શ્રેયસને હજુ રાહ જોવી પડી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફોડ પાડતા કહ્યું કે, "નંબર 3 પર ઈશાન કિશન (Ishan Kishan) બેટિંગ કરશે. કારણ કે ઈશાન અમારી આગામી T20 વર્લ્ડ કપ ટીમનો મહત્વનો હિસ્સો છે અને તેને ટીમમાં પ્રથમ પસંદગી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો."

શ્રેયસ ઐયરને કેમ નહીં મળે તક?

સૂર્યાએ વધુમાં ઉમેર્યું હતું કે, "અમારી જવાબદારી છે કે અમે વર્લ્ડ કપ પ્લાનિંગના ભાગરૂપ ખેલાડીઓને પહેલી તક આપીએ. શ્રેયસ ઐયરને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં લાવવામાં આવ્યો છે, પરંતુ ઈશાન કિશન શરૂઆતથી જ સ્કીમ ઓફ થિંગ્સમાં છે, તેથી તે શ્રેયસ કરતા પહેલા તકનો હકદાર છે." કેપ્ટને એ પણ સંકેત આપ્યો કે જો ચર્ચા નંબર 4 કે 5 માટે હોત તો કદાચ શ્રેયસના નામ પર વિચાર થઈ શક્યો હોત, પરંતુ ટોપ ઓર્ડરમાં ઈશાન કિશન જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પોતે કયા ક્રમે રમશે તે અંગે સૂર્યાએ કહ્યું કે તે ટીમની જરૂરિયાત મુજબ કોઈપણ પોઝિશન પર રમવા તૈયાર છે.

ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ઈશાન કિશન (વિકેટકીપર), આવેશ ખાન અને જીતેશ શર્મા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'ટેસ્ટમાં ઓપન કરે વૈભવ સૂર્યવંશી...', 15 વર્ષના આ ખેલાડી પર વિદેશી ખેલાડી પર થયા આફરીન
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી
'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Embed widget