શોધખોળ કરો

IND vs NZ: T20 સીરિઝની ફાઇનલ અમદાવાદમાં રમાશે, જાણો કેવો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનો T20 રેકોર્ડ

IND vs NZ, 3rd T20: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ સારો છે. ભારતીય ટીમે અહીં 6માંથી 4 ટી20 મેચ જીતી છે. ભારત આ મેદાન પર માત્ર ટી-20 મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું છે.

India vs New Zealand 3rd T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે. વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચ ન્યુઝીલેન્ડે 21 રને જીતી હતી. લખનઉમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને કીવીઓને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના T20 રેકોર્ડ વિશે તમને જણાવીએ.

અમદાવાદમાં ભારતનો T20 રેકોર્ડ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2012માં પાકિસ્તાન સામે પ્રથમ ટી20 મેચ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અહીં અડધો ડઝન મેચ રમાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ સારો છે. ભારતીય ટીમે અહીં 6માંથી 4 ટી20 મેચ જીતી છે. ભારત આ મેદાન પર માત્ર ટી-20 મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું છે. ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને બે મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમે અમદાવાદમાં છેલ્લી સતત બે મેચ જીતી છે. અહીં ભારતના મજબૂત રેકોર્ડ પરથી લાગે છે કે ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડનો રસ્તો આસાન નહીં હોય.

ટીમ ઈન્ડિયા આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા 2017થી તેની ધરતી પર ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં અજેય છે. વર્ષ 2017માં ભારતે ટી-20 સિરીઝમાં કિવિઓને 2-1થી હરાવ્યું હતું. અને 2021માં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. કિવિયો વર્ષ 2012માં ભારતીય ધરતી પર છેલ્લી વખત શ્રેણી જીતી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને 2 મેચની T20 શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસ વિશેષતાઓ શું છે?

આ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે. આટલી દર્શક ક્ષમતા વિશ્વના અન્ય કોઈ ક્રિકેટ સ્ટેડિયમમાં નથી. અગાઉ આ સ્ટેડિયમમાં માત્ર 53000 દર્શકોની બેઠક ક્ષમતા હતી.

આ સ્ટેડિયમની વચ્ચે એક પણ પિલર નથી એટલે કે દર્શકોને મેચ જોવામાં કોઈ અડચણ નથી. ચાહકો કોઈપણ સ્ટેન્ડ પર બેસીને સમાન રીતે મેચનો આનંદ માણી શકે છે.

આ સ્ટેડિયમમાં કુલ 11 પિચો છે. આ સાથે આ સ્ટેડિયમમાં બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. 9-9 પિચો પણ છે. અહીં 6 ઇન્ડોર પિચ પણ છે, જ્યાં બેટિંગ માટે બોલિંગ મશીનની પણ સુવિધા છે.

આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ છે. દરેક ડ્રેસિંગ રૂમ સાથે જિમ પણ જોડાયેલ છે.અહીં 76 કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં VIP દર્શકો મેચનો આનંદ માણી શકે છે. આ બધા ફુલ એસી બોક્સ છે અને દરેકમાં 25 સીટ છે.

દરેક સ્ટેન્ડમાં ભોજન અને આતિથ્યની વ્યવસ્થા છે, જેથી કોઈપણ ખૂણામાં બેઠેલા દર્શકોને જરૂરી તમામ સુવિધાઓ મળી શકે.

અહીંની ડ્રેનેજ સિસ્ટમ એકદમ આધુનિક છે. સામાન્ય રીતે વરસાદ પછી રમતને લાંબા સમય સુધી રોકવી પડે છે, પરંતુ આ સ્ટેડિયમમાં ડ્રેનેજ સિસ્ટમ એવી છે કે આખું મેદાન માત્ર 30 મિનિટમાં સુકાઈ જાય છે.

આ સ્ટેડિયમમાં એલઈડી લાઈટો લગાવવામાં આવી છે, એટલે કે રાત્રે અહીં રમાતી મેચોમાં ખેલાડીઓનો પડછાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
Advertisement

વિડિઓઝ

Vice-Presidential Election 2025: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મોટા સમાચાર, 9મી સપ્ટેમ્બરે ચૂંટણી
Panchamahal Viral video : યુવતીને ભગાડી જતાં 2 યુવકોને લોકોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર
Surat Mass Suicide Case : લફરાબાજ પત્નીથી કંટાળી પતિનો સંતાનો સાથે આપઘાત, જુઓ અહેવાલ
Bhavnagar BJP Leader : ભાવનગરમાં ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ સામે મહિલાની છેડતીની ફરિયાદ, જુઓ અહેવાલ
Sardar Sarovar Dam: નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, 15 દરવાજો ખોલી પાણી છોડાતા 24 ગામો એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
હવે Instagram પર બધા જ નહીં કરી શકે Live! જાણો કોને મળશે લાઈવ થવાનો અધિકાર
હવે Instagram પર બધા જ નહીં કરી શકે Live! જાણો કોને મળશે લાઈવ થવાનો અધિકાર
Team India New Coach: ખાલિદ જમીલ બન્યા ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ, AIFFએ કરી જાહેરાત
Team India New Coach: ખાલિદ જમીલ બન્યા ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ, AIFFએ કરી જાહેરાત
Embed widget