શોધખોળ કરો

IND vs SA 2nd Test: ધ વાંડરર્સમાં લોર્ડ શાર્દુલનો કમાલ, આ કારનામું કરનારો બન્યો છઠ્ઠો ભારતીય બોલર

શાર્દુલ ઠાકુરે ધ વાંડરર્સમાં 5 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો છે. તે આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બોલર છે.

Shardul Thakur 5 Wickets In Johannesburg India vs South Africa: : જોહાનિસબર્ગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે મેચના બીજા દિવસે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 5 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવ્યો હતો.. શાર્દુલ ધ વાંડરર્સ ખાતે ભારત માટે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો છઠ્ઠો બોલર બન્યો હતો. તેના પહેલા મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને અનિલ કુંબલે આ કારનામું કરી ચુક્યા છે.

જોહાનિસબર્ગ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી આફ્રિકન ટીમે પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. મેચના બીજા દિવસે પીટરસન અને ડીન એલ્ગર વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. આ ભાગીદારીને તોડવા માટે ભારતીય કેપ્ટને શાર્દુલને બોલિંગમાં ઉતાર્યો હતો. શાર્દુલે એલ્ગરને 28 રન પર આઉટ કર્યો હતો. પીટરસન 62 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ટેમ્બા બાવુમા અને વાન ડેર ડ્યુસેન શાર્દુલનો શિકાર બન્યો. બાદમાં, કાયલેગ રેન પણ માત્ર 1 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

શાર્દુલ ઠાકુરે ધ વાંડરર્સમાં 5 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો છે. તે આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બોલર છે. તેના પહેલા અનિલ કુંબલેએ 1992/93માં 53 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ પછી જવાગલ શ્રીનાથે 1996/97માં 104 રન આપીને 5 વિકેટ લીધી હતી. 2006/07માં શ્રીસંતે 40 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહે વર્ષ 2017/18માં 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ પણ 29 રન આપીને 5 વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હવે અમે આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા', PM મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન, શહબાઝ સરકારનું આવ્યું  નિવેદન 
'હવે અમે આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા', PM મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન, શહબાઝ સરકારનું આવ્યું  નિવેદન 
Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે,જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે,જાણો શું છે આગાહી
ભારતે ટ્રમ્પને સંભળાવ્યું, 'કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલ મંજૂર નથી', વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
ભારતે ટ્રમ્પને સંભળાવ્યું, 'કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલ મંજૂર નથી', વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
8th Pay Commission Salary: જેટલો વિચારો છો તેટલો પગાર નહીં વધે, 8માં પગાર પંચને લઈ આવું કેમ કહે છે એક્સપર્ટ 
8th Pay Commission Salary: જેટલો વિચારો છો તેટલો પગાર નહીં વધે, 8માં પગાર પંચને લઈ આવું કેમ કહે છે એક્સપર્ટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ સરપંચને સલામHun To Bolish : હું તો બોલીશ :  પાલતૂ કૂતરાથી સાવધાનHun To Bolish : હું તો બોલીશ : બેંકના લોકરમાં કોઈ ગેરેંટી નહીં!Surat Mahila Sarpanch: અસામાજિક તત્વો સામે સુરત જિલ્લાના આ ગામની મહિલા સરપંચનો મોરચો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હવે અમે આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા', PM મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન, શહબાઝ સરકારનું આવ્યું  નિવેદન 
'હવે અમે આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા', PM મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન, શહબાઝ સરકારનું આવ્યું  નિવેદન 
Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે,જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે,જાણો શું છે આગાહી
ભારતે ટ્રમ્પને સંભળાવ્યું, 'કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલ મંજૂર નથી', વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
ભારતે ટ્રમ્પને સંભળાવ્યું, 'કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલ મંજૂર નથી', વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
8th Pay Commission Salary: જેટલો વિચારો છો તેટલો પગાર નહીં વધે, 8માં પગાર પંચને લઈ આવું કેમ કહે છે એક્સપર્ટ 
8th Pay Commission Salary: જેટલો વિચારો છો તેટલો પગાર નહીં વધે, 8માં પગાર પંચને લઈ આવું કેમ કહે છે એક્સપર્ટ 
ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન હાઈ કમીશનમાં તૈનાત અધિકારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ
ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન હાઈ કમીશનમાં તૈનાત અધિકારીને તાત્કાલિક દેશ છોડવા આદેશ
ઈંગ્લેન્ડ પ્રવાસ પર આવી હોઈ શકે છે ભારતની ટીમ, જાણો ક્યાં ખેલાડીને મળશે તક
ઈંગ્લેન્ડ પ્રવાસ પર આવી હોઈ શકે છે ભારતની ટીમ, જાણો ક્યાં ખેલાડીને મળશે તક
e-Passport: ચિપ આધારિત ઈ-પાસપોર્ટ ભારતમાં લોન્ચ, જાણો ફાયદાઓ અને તમામ જાણકારી  
e-Passport: ચિપ આધારિત ઈ-પાસપોર્ટ ભારતમાં લોન્ચ, જાણો ફાયદાઓ અને તમામ જાણકારી  
'અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ...', આદમપુરમાં જવાનો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ
'અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ...', આદમપુરમાં જવાનો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ
Embed widget