શોધખોળ કરો

IND vs SL 1st ODI: રોહિત સાથે આ ખેલાડી કરશે ઓપનિંગ, આવી હશે પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

ટી20 સીરીઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા વનડે સીરીઝ પર પણ કબ્જો કરવા ઈચ્છે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે.

India vs Sri Lanka 1st ODI Team India Playing 11: ટી20 સીરીઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા વનડે સીરીઝ પર પણ કબ્જો કરવા ઈચ્છે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

રોહિત અને ઈશાન ઓપનિંગ કરશે

શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. ઇશાને બાંગ્લાદેશ સામેની છેલ્લી વનડેમાં બેવડી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં શુભમન ગિલને બેંચ પર બેસવું પડી શકે છે.

મિડલ ઓર્ડર આવો હશે

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમવાનું નિશ્ચિત છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર, કેએલ રાહુલ નંબર પાંચ પર અને હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર રમી શકે છે. આ પછી યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ સ્પિનરની ભૂમિકા ભજવી શકે છે.

ફાસ્ટ બોલરોની વાત કરીએ તો ગુવાહાટીમાં રમાનાર પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલરો સાથે જઈ શકે છે. તેમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને ઉમરાન મલિક હોઈ શકે છે.

પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ઈશાન કિશન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને ઉમરાન મલિક.

વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ. 

ભારતના પ્રવાસે આવેલી શ્રીલંકાની ટીમ 10 જાન્યુઆરી, મંગળવારથી 3 મેચની વનડે શ્રેણી રમશે. T20 સિરીઝ જીત્યા બાદ હવે ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં વનડે સિરીઝમાં શ્રીલંકા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 162 વનડે રમાઈ છે. બંને વચ્ચે 163મી ODI મેચ ગુવાહાટી બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચાલો જાણીએ કે અત્યાર સુધી બંનેમાં કઈ ટીમનો દબદબો રહ્યો છે અને કેટલાક ખાસ રેકોર્ડ.

હવે બંને વચ્ચે કુલ 162 વનડે રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 93 અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. જેમાં 11 મેચ અનિર્ણિત રહી છે અને એક મેચ ટાઈ રહી છે. એટલે કે ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે.

બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ 1979માં રમાઈ હતી. શ્રીલંકાએ આ મેચ 47 રને જીતી લીધી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
679 કિમીની રેન્જ, 202 kmphની ટોપ સ્પીડ, ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રાની ધાંસુ ઇલેક્ટ્રિક કાર
679 કિમીની રેન્જ, 202 kmphની ટોપ સ્પીડ, ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રાની ધાંસુ ઇલેક્ટ્રિક કાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
US Shooting:  વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
US Shooting: વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ, નેશનલ ગાર્ડના 2 જવાન ઘાયલ, મચી ગઇ નાસભાગ
Embed widget