શોધખોળ કરો

ભારત-શ્રીલંકા વચ્ચે આવતીકાલે ડે-નાઇટ ટેસ્ટ, જાણો ક્યારે ને ક્યાંથી કેટલા વાગ્યે થશે લાઇવ પ્રસારણ ?

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ ડે-નાઇટ ટેસ્ટ રમાવવા જઇ રહી છે. આ મેચ પિન્ક બૉલથી રમાશે

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ ડે-નાઇટ ટેસ્ટ રમાવવા જઇ રહી છે. આ મેચ પિન્ક બૉલથી રમાશે. હાલમાં ભારતીય ટીમ સીરીઝમાં પહેલી મેચ જીતીને 1-0થી લીડ બનાવી ચૂકી છે. સીરીઝની બીજી મેચ નિર્ણાયક રહેશે. જો તમે આ મેચ જોવા માંગતા હોય તો અહીં જાણો ડિટેલ્સ........ 

ડે-નાઇટ ટેસ્ટ મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકશે. વાંચો અહીં......
 
1. ભારત-શ્રીલંકા વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ ક્યાં રમાશે ?
આ ટેસ્ટ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 

2. મેચ ક્યારે અને કેટલા વાગે શરૂ થશે ?
આ મેચ 12 માર્ચે રમાશે, ડે-નાઇટ હોવાના કારણે આ મેચ બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે. 

3. મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. 

4. મેચને ઓનલાઇન કઇ રીતે જોઇ શકાશે ?
આ મેચનુ લાઇવ ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર જોઇ શકાશે. આ માટે આ એપનુ સબ્સક્રિપ્શન લેવુ પડશે. તમે મેચનુ લાઇવ અપડેટ ABP અસ્મિતા પર Live જોઇ શકશો. 

બે ખેલાડીઓને કરવામાં આવશે બહાર- 
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો રોહિત શર્મા ડે-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટમાં બે મોટા ફેરફારો કરશે, આ ટેસ્ટમાં ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલને બહાર કરીને તેની જગ્યાએ શુભમન ગીલને મોકો આપી શકે છે. એટલે કે રોહિત શર્મા આ પિન્ક બૉલ ટેસ્ટમાં શુભમન ગીલ સાથે ઓપનિંગ કરતો દેખાઇ શકે છે. જ્યારે બીજા ફેરફારમાં ટીમમાંથી જયંત યાદવની છુટ્ટી લગભગ નક્કી છે, તેની જગ્યા ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સાથે જ ટીમમાં અશ્વિનની સાથે ફરી એકવાર અક્ષર ધમાલ મચાવશે. 

ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર. અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Embed widget