શોધખોળ કરો

IND vs WI, 1st ODI: Video: પંત હતો કન્ફ્યૂઝ, કેપ્ટન રોહિત શર્માએ કોહલીની વાત માની લીધેલો DRS પડ્યો સાચો

IND vs WI, 1st ODI: પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રોહિત શર્માની મદદે આવ્યો અને નવા કેપ્ટને તેની વાત માનીને રિવ્યૂ લીધો. જે સાચો સાબિત થયો હતો.

IND vs WI, 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની સીરિઝ પૈકીની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને વિન્ડિઝને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઈનિંગમાં 43.5 ઓવરમાં 176 રન બનાવી ઓલઆઉટ થયું હતું.  વોસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 57 રન અને એલિન 29 રન બનાવ્યા હતા. ભારત તરફથી ચહલે 49 રનમાં 4, સુંદરે 30 રનમાં 3, પ્રસિદ્ધ ક્રિષ્નાએ 29 રનમાં 2 તથા સિરાજે 26 રનમાં 1 વિકેટ લીધી હતી.

રોહિત શર્માએ ફૂલ ટાઈમ કેપ્ટન તરીકે નવી શરૂઆત કરી. આ દરમિયાન તેના માટે ડીઆરએસનો ફેંસલો સાચો સાબિત થો હતો. મેચ દરમિયાન એક સમયે રિવ્યૂને લઈ થોડું મૂંઝવણ ઉભી થઈ હતી. તે સમયે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી રોહિત શર્માની મદદે આવ્યો અને નવા કેપ્ટને તેની વાત માનીને રિવ્યૂ લીધો. જે સાચો સાબિત થયો હતો.

વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગમાં 22મી ઓવરમાં ચહલ બોલિંગ કરતો હતો. ત્યારે બ્રૂકસના બેટ પાસેથી બોલ નીકળીને સીધો વિકેટ કિપર પાસ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ અપીલ કરી તો એમ્યાયરે નોટ આઉટ આપ્યો હતો. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ સૌથી પહેલા પંતને સવાલ કર્યો. તેણે કહ્યું કે મને નથી લાગતું કે બેટ અડ્યું હોય ત્યારે વિરાટ કોહલી આવ્યો અને કહ્યું કે રોહિત, બેટ અડ્યું છે. રોહિત શર્માએ જણાવ્યું કે, પંત કહે છે કે નથી લાગ્યું પરંતુ તે બાદ રોહિતે કોહલીના કહેવા પર રિવ્યૂ લીધો હતો. જે સાચો સાબિત થયો હતો.

ટીમ ઈન્ડિયાએ  વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ રિવ્યૂ લીધા અને ત્રણેય સાચા સાબિત થયા હતા. રોહિતની કેપ્ટનશિપમાં આજે પહેલી મેચ છે અને તેના દરેક ફેંસલા સાચા સાબિત થયા હતા. આ ઉપરાંત કોહલી અને રોહિતનું બોન્ડિંગ પણ શાનદાર હતું. બંને ખેલાડીઓ સતત એકબીજાની મદદ કરતા હતા. પૂર્વ કેપ્ટન કોહલીએ વારંવાર રોહિત શર્માને ફિલ્ડિંગ દરમિયાન ઈનપુટ્સ આપ્યા હતા, જે સાચા સાબિત થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget