શોધખોળ કરો

ઇંગ્લેન્ડનો આ સ્ટાર ક્રિકેટર માનવા તૈયાર નથી કે સ્ટેડિયમમાં દર્શકો મેચ જોવા આવશે, દર્શકોની સંખ્યા મુદ્દે શું કર્યો કટાક્ષ, જાણો વિગતે

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરે આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. આર્ચર સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા આવે તે માનવા તૈયાર નથી

ચેન્નાઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5મી ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરીઝ શરૂ થઇ રહી છે. આ સીરીઝમાં બીજી ટેસ્ટ મેચમાં લગભગ 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરે આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. આર્ચર સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા આવે તે માનવા તૈયાર નથી. સીરીઝની પહેલી બે ટેસ્ટ મેચો દર્શકો વિના રમાવવાની હતી, જેના પર ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે સમર્થન કર્યુ હતુ. કૉવિડ-19ના કારણે છેલ્લા કેટલાય સમયથી સ્ટેડિયમમાં દર્શકોની અવરજવર પર પ્રતિબંધ લાગવી દેવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે તામિલનાડુ ક્રિકેટ સંઘે બીજી ટેસ્ટ માટે અહીં ચેપક મેદાન પર 50 ટકા દર્શકોને આવવાની અનુમતિ આપવાનો ફેંસોલ કર્યો છે. ઇંગ્લેન્ડનો આ સ્ટાર ક્રિકેટર માનવા તૈયાર નથી કે સ્ટેડિયમમાં દર્શકો મેચ જોવા આવશે, દર્શકોની સંખ્યા મુદ્દે શું કર્યો કટાક્ષ, જાણો વિગતે જોફ્રા આર્ચરને જ્યારે આ વિશે પુછવામાં આવ્યુ તો તેને કહ્યું- જ્યાં સુધી એવુ નહીં થાય, મને વિશ્વાસ નહીં થાય. છેલ્લા આઠ મહિના ખુબ મુશ્કેલીભર્યા રહ્યાં છે, અને અમને માત્ર દર્શકો મેદાનમાં આવશે એવા વાયદા જ કરાયા છે પરંતુ કંઇ થયુ નથી. એટલા માટે જ્યાં સુધી હુ દર્શકોને સ્ટેડિયમમાં નહીં જોઉં ત્યાં સુધી મને વિશ્વાસ નહીં આવે. નોંધનીય છે કે ઇંગ્લેન્ડે ગયા વર્ષે કૉવિડ મહામારી દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝ દર્શકો વિના રમી છે. આ કારણે જોફ્રા આર્ચર સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા આવશે તેના પર વિશ્વાસ નથી આવતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Embed widget