શોધખોળ કરો

IPL 2025 વચ્ચે BCCIએ ત્રિકોણીય સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Team India Squad: દરમિયાન BCCI એ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સાથેની ત્રિકોણીય વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે

Team India Squad: ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રિમિયર 2025નો રોમાંચ છવાયો છે. દરમિયાન BCCI એ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સાથેની ત્રિકોણીય વન-ડે સીરિઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન છે. ટીમની જાહેરાત કરતી વખતે BCCI એ કહ્યું કે રેણુકા સિંહ અને તિતાસ સાધુ ઘાયલ છે. બંને ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ નહોતા અને તેથી તેમની પસંદગી કરવામાં આવી ન હતી.

ભારત, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ત્રિકોણીય વન-ડે સીરિઝ 27 એપ્રિલથી શ્રીલંકામાં શરૂ થશે. દરેક ટીમ 4-4 મેચ રમશે એટલે કે દરેક ટીમ સાથે 2-2 મેચ રમશે. ભારત 27 એપ્રિલે શ્રીલંકા સામે પોતાની પહેલી મેચ રમશે. આ પછી બંને ટીમો 4 મેના રોજ બીજી વખત ટકરાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 29 એપ્રિલ અને 7 મેના રોજ રમાશે. ભારત તેની બધી મેચ કોલંબોમાં રમશે. બધી મેચો પછી 11 મેના રોજ ટોચની 2 ટીમો વચ્ચે ફાઇનલ રમાશે.

ટીમમાં સામેલ ખેલાડીઓ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, અરુંધતિ રેડ્ડી, તેજલ હસબનીસ, શ્રી ચરની, શુચિ ઉપાધ્યાય

ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમનો કાર્યક્રમ

27  એપ્રિલ – ભારત વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો)

29 એપ્રિલ – ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (કોલંબો)

4  મે - ભારત વિરુદ્ધ શ્રીલંકા (કોલંબો)

7 મે - ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (કોલંબો)

ICC રેન્કિંગમાં ત્રણેય ટીમોનું સ્થાન

ભારતીય ક્રિકેટ ટીમ ICC મહિલા વન-ડે ટીમ રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. ટીમના 112 રેટિંગ પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકા 103 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ 80 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં 8મા ક્રમે છે.                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget