શોધખોળ કરો

IPL 2020 MI vs CSK : પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું

IPL 2020: આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચ રમાઈ રહી હતી સીએસકેના કપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો

LIVE

IPL 2020 MI vs CSK :  પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું

Background

IPL 2020: આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચ રમાઈ રહી છે. સીએસકેના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  

23:39 PM (IST)  •  19 Sep 2020

ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ સિઝન 13ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટથી હરાવી દીધું છે. ડૂ પ્લેસિસે બોલ્ટના બોલ પર ચોગ્ગો ફટકારી સીએસકેને જીત અપાવી હતી. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો રમાંચક રહ્યો હતો.
23:17 PM (IST)  •  19 Sep 2020

ચેન્નઈનો સ્કોર 18 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા છે. ચેન્નઈને જીત માટે 12 બોલ પર 16 રનની જરૂર છે.
22:40 PM (IST)  •  19 Sep 2020

ચેન્નઈનો સ્કોર 12 ઓવર બાદ બે વિકેટના નુકસાન પર 88 રન થયા છે. ફાફ ડૂ પ્લેસિસ 27 બોલ પર 28 રન અને અંબાતી રાયડૂ 34 બોલમાં 52 રન બનાવીને રમતમાં છે. બન્નેએ ચેન્નઈની ઇનિંગ સંભાળી લીધી છે. આઈપીએલ 13મી સીઝનમાં અંબાતી રાયડૂની પ્રથમ ફિફ્ટી છે.
22:44 PM (IST)  •  19 Sep 2020

ચેન્નઈને પ્રથમ ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. પ્રથમ ઓવરમાં શેન વૉટસનની વિકેટ ગઈ હતી. તેના બાદ 2 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 6 રન બનાવ્યા હતા.
21:42 PM (IST)  •  19 Sep 2020

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીત માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો છે. મુંબઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 162 રન બનાવ્યા હતા.
21:20 PM (IST)  •  19 Sep 2020

મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 17 ઓવર બાદ 140/6
20:37 PM (IST)  •  19 Sep 2020

10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સ સ્કોર 2 વિકેટ ગુમાવી 86 રન થયા છે. સૂર્યકુમાર યાદવ અને સૌરભા તિવારી રમતમાં છે.
23:16 PM (IST)  •  19 Sep 2020

ચેન્નઈનો સ્કોર 18 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા છે. ચેન્નઈને જીત માટે 12 બોલ પર 16 રનની જરૂર છે.
20:14 PM (IST)  •  19 Sep 2020

મુંબઈની ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. રોહિત શર્મા બાદ ડિકોક પણ 20 બોલમાં 33 રન બનાવી આઉટ થઈ ગયો છે. સેમ કરને સીએસકેને બીજી સફળતા અપાવી છે.
20:16 PM (IST)  •  19 Sep 2020

રોહિત 10 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો. પીયુષ ચાવલાએ સીએસકેને પ્રથમ સફળતા અપાવી હતી.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Amreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડુંSurat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Embed widget