શોધખોળ કરો

IPL 2020: 5 નવેમ્બરથી શરૂ થશે પ્લેઓફની ટક્કર, જાણો ક્યારે કઈ ટીમ વચ્ચે રમાશે મેચ

7 નવેમ્બરે રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે એલિમિનેટર રમાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની મુંબઈ ઇન્ડિયન્સ પર જીતથી પ્લેઓફની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. અંતિમ લીગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 10 વિકેટથી હરાવીને હૈદ્રાબાદે પ્લેઓફમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર પહેલા જ પ્લેઓફમાં આવી ગયા હતા. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાન પર છે માટે પ્લેઓફમાં બન્ને ટીમનો ફાયદો થશે. 5 નવેમ્બરે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે અને આ મેચની વિજેતા ટીમ સીધી જ ફાઈનલમાં પહોંચી જશે. ક્વોલિફાયર વનમાં હારનાર ટીમ ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક તક મળશે. આરસીબી અને હૈદ્રાબાદ માટે મુશ્કેલ રાહ 7 નવેમ્બરે રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે એલિમિનેટર રમાશે. એલિમિનેટરમાં જે ટીમ હારી જશે તે આઈપીએલમાંથી બહાર થઈ જશે, જેથી જીતનારી ટીમને ક્વોલિફાયર ટૂમાં એન્ટ્રી મળશે. 8 નવેમ્બરે પ્રથમ ક્વોલિફાયર હારનાર અને એલિમિનેટર મેચ જીતનાર ટીમની વચ્ચે મેચ રમાશે. જે પણ ટીમ 8 નવેમ્બરેની મેચમાં જીતશે તેને ફાઇલની ટિકિટ મળશે. 10 નવેમ્બરે આઈપીએલ 13મી સીઝનની ફાઇનલ મેચ ક્વોલિફાયર વન અને ક્વોલિફાયર ટૂની વિજેતા ટીમની વચ્ચે રમાશે. 10 નવેમ્બરે જ આઈપીએલને પોતાનો નવો વિજાત મળી જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget