શોધખોળ કરો

મેચ

RCB vs SRH:  સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ રમતાની સાથે જ ચહલે RCB માટે બનાવ્યો ખાસ રેકોર્ડ 

તેણે આઈપીએલ (IPL) કારકિર્દીની 100મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 121 વિકેટ ઝડપી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને ચાર વિકેટ ઝડપી છે.

IPL 2021: આઈપીએલ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal ) એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં રમતાની સાથે ચહલના નામે આરસીબી (RCB) તરફથી 100 આઈપીએલ મેચ રમવાનો રેકોર્ડ નોંધાયો છે.
 
તેણે આઈપીએલ (IPL) કારકિર્દીની 100મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 121 વિકેટ ઝડપી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને ચાર વિકેટ ઝડપી છે.


આ સમય દરમિયાન, તેની ઈકોનોમી 7.7 રહી છે. ચહલે 2 વખત 4 વિકેટ ઝડપવાનું કારનામું પણ પોતાના નામે કર્યું છે. ચહલે આઈપીએલમાં કુલ 2154 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 2764 રન આપ્યા છે. ગત સિઝનમાં ચહલે 15 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. જ્યારે 2015 ની આઈપીએલમાં તેણે સૌથી વધુ 23 વિકેટ પોતાના નામે કરી હતી.


આઈપીએલમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ ધોનીના નામે

IPLમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના નામે છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ આઈપીએલમાં 205 મેચ રમી છે. તેના બાદ રોહિત શર્માએ સૌથી વધુ 202 મેચ રમી છે. આ યાદીમાં ત્રીજા નંબરે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક છે, જેણે આઈપીએલમાં કુલ 198 મેચ રમી છે. સુરેશ રૈના 194 મેચ રમ્યા બાદ આ યાદીમાં ચોથા નંબર પર છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં પાંચમા ક્રમે છે, જેણે 193 મેચ રમી છે. ખાસ વાત એ છે કે વિરાટે આ તમામ મેચ એક જ ટીમ વતી રમી છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । બોપલમાં બિલ્ડર પર ફાયરિંગના કેસમાં થઈ ક્રોસ ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોAnand News । પેટલાદ સુણાવ રોડ પર પ્લાયવૂડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગSurendranagar News । ક્ષત્રિય સમાજે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવSurat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમ રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માગી માફી
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: ક્ષત્રિય સંમેલનમાં જયરાજસિંહે આપી ખુલ્લી ચેલેન્જ, જેને જવાબ જોઈતો હોઈ તે સ્થળ-સમય નક્કી કરી લો હું એકલો આવીશ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
Gondal: પરષોતમ રૂપાલાને માફી આપવા ક્ષત્રિય આગેવાનોએ કરી અપીલ, પદ્મિનીબાએ બેઠકનો કર્યો વિરોધ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Bengaluru cafe blast: બેંગલુરુ કેફે બ્લાસ્ટના બે શંકાસ્પદો પર 20 લાખનું ઇનામ જાહેર, તસવીરો કરાઇ જાહેર
Election 2024 Update:  પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
Election 2024 Update: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની અધ્યક્ષતામાં ક્ષત્રિયોની બેઠક, રૂપાલાને માફ કરવા અપીલ
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે?  શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Poison in Food: શું ખોરાકમાં ઝેર ભેળવવામાં આવે તો તેનો સ્વાદ બદલાઈ જાય છે? શરીરમાં કેવા દેખાય છે ચિન્હો
Embed widget