શોધખોળ કરો

Kedar Jadhav Joins RCB: કેદાર જાધવની IPLમાં વાપસી, RCBના આ ઓલરાઉન્ડરને કર્યો રિપ્લેસ 

IPLમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા સતત જોવા મળી રહી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈજાગ્રસ્ત ડેવિડ વિલીના સ્થાને કેદાર જાધવને તેમની ટીમનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે.

Indian Premier League 2023: IPLની 16મી સિઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા સતત જોવા મળી રહી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈજાગ્રસ્ત ડેવિડ વિલીના સ્થાને કેદાર જાધવને તેમની ટીમનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે. જાધવને RCBએ તેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયાની તેની ટીમમાં સામેલ કર્યો છે. વિલી આ સિઝનમાં RCB માટે માત્ર 4 મેચ રમી શક્યો હતો, જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી.

કેદાર જાધવની વાત કરીએ તો કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેને આ આઈપીએલ સીઝન માટે પોતાની ટીમનો ભાગ બનાવ્યો નથી. આ પછી તે Jio સિનેમા માટે મરાઠી ભાષામાં કોમેન્ટ્રીની ભૂમિકા ભજવી રહ્યો હતો. 2010ની સિઝનમાં કેદાર જાધવે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

જાધવે અત્યાર સુધી IPLમાં 93 મેચ રમી છે  જેમાંથી તેણે 80 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 22.15ની એવરેજથી કુલ 1196 રન બનાવ્યા છે. આ દરમિયાન કેદાર જાધવના બેટમાંથી 4 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. જાધવ આ પહેલા પણ RCB ટીમનો ભાગ રહી ચૂક્યો છે, જેમાં તેને ટીમ તરફથી કુલ 17 મેચ રમવાની તક મળી હતી.

આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધી 8માંથી 4 મેચ જીતી છે

જો આઈપીએલની આ સિઝનમાં આરસીબીના પ્રદર્શનની વાત કરીએ તો 8 મેચ રમ્યા બાદ ટીમ માત્ર 4 મેચ જીતી શકી છે. આ સિઝનમાં અત્યાર સુધી ટીમ માટે એક સમસ્યા જે ઉભરી આવી છે તે છે મિડલ ઓર્ડરની અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં અસમર્થતા. આ કારણથી કેદાર જાધવને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે જેથી તે મિડલ ઓર્ડરને મજબૂત કરી શકે.

બેંગ્લુરુએ ટોસ જીત્યો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

આઈપીએલમાં આજે લખનઉ સપુર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્લેઈંગ 11

વિરાટ કોહલી, ફાફ ડૂ પ્લેસિસ, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11

લખનઉ સુપર જાયન્ટ્સ- કેએલ રાહુલ, કાઈલ મેયર્સ, દીપક હુડ્ડા, માર્કસ સ્ટઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, યશ ઠાકુરુ 

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pahalgam Attack: હવે પાણીના એક એક ટીપા માટે  પાકિસ્તાનને તરસવું પડશે, પહેલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણયો
Pahalgam Attack: હવે પાણીના એક એક ટીપા માટે પાકિસ્તાનને તરસવું પડશે, પહેલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણયો
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટGanesh Gondal: 'ટોળકીએ યુદ્ધ કરી કલ્યાણ કરવુ હોય તો તૈયાર'...: પાટીદાર નેતાઓને ગણેશ ગોંડલનો પડકારPahalgam Terror Attack : પહલગામ હુમલાને લઇને રોબર્ટ વાડ્રાનું વિવાદિત નિવેદનPahalgam Terror Attack: પહેલગામ હુમલા પર રાજનાથ સિંહનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: હવે પાણીના એક એક ટીપા માટે  પાકિસ્તાનને તરસવું પડશે, પહેલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણયો
Pahalgam Attack: હવે પાણીના એક એક ટીપા માટે પાકિસ્તાનને તરસવું પડશે, પહેલગામ હુમલા બાદ ભારતના 5 મોટા નિર્ણયો
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા 3 ગુજરાતીઓના મૃતદેહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Attack: 'ધર્મને નિશાન બનાવીને કરવામાં આવ્યો આતંકી હુંમલો, ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
IPLમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા ખેલાડીઓ,ચીયરલીડર્સ ગાયબ... પહેલગામ હુમલા બાદ જોવા મળ્યા આ મોટા ફેરફારો
IPLમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા ખેલાડીઓ,ચીયરલીડર્સ ગાયબ... પહેલગામ હુમલા બાદ જોવા મળ્યા આ મોટા ફેરફારો
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ બોલિવૂડ સ્ટાર્સ લાલઘૂમ, શાહરૂખ ખાને કહ્યું, 'ગુસ્સાને વ્યક્ત કરવો મુશ્કેલ'
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ, કહ્યું- ''સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે'
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ, કહ્યું- ''સ્વર્ગને નર્ક બનાવી રહ્યા છે'
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
Embed widget