શોધખોળ કરો

Kedar Jadhav Joins RCB: કેદાર જાધવની IPLમાં વાપસી, RCBના આ ઓલરાઉન્ડરને કર્યો રિપ્લેસ 

IPLમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા સતત જોવા મળી રહી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈજાગ્રસ્ત ડેવિડ વિલીના સ્થાને કેદાર જાધવને તેમની ટીમનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે.

Indian Premier League 2023: IPLની 16મી સિઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓને બહાર કરવાની પ્રક્રિયા સતત જોવા મળી રહી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈજાગ્રસ્ત ડેવિડ વિલીના સ્થાને કેદાર જાધવને તેમની ટીમનો ભાગ બનાવવાની જાહેરાત કરી છે. જાધવને RCBએ તેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયાની તેની ટીમમાં સામેલ કર્યો છે. વિલી આ સિઝનમાં RCB માટે માત્ર 4 મેચ રમી શક્યો હતો, જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી.

કેદાર જાધવની વાત કરીએ તો કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેને આ આઈપીએલ સીઝન માટે પોતાની ટીમનો ભાગ બનાવ્યો નથી. આ પછી તે Jio સિનેમા માટે મરાઠી ભાષામાં કોમેન્ટ્રીની ભૂમિકા ભજવી રહ્યો હતો. 2010ની સિઝનમાં કેદાર જાધવે IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

જાધવે અત્યાર સુધી IPLમાં 93 મેચ રમી છે  જેમાંથી તેણે 80 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 22.15ની એવરેજથી કુલ 1196 રન બનાવ્યા છે. આ દરમિયાન કેદાર જાધવના બેટમાંથી 4 અડધી સદીની ઇનિંગ્સ જોવા મળી છે. જાધવ આ પહેલા પણ RCB ટીમનો ભાગ રહી ચૂક્યો છે, જેમાં તેને ટીમ તરફથી કુલ 17 મેચ રમવાની તક મળી હતી.

આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધી 8માંથી 4 મેચ જીતી છે

જો આઈપીએલની આ સિઝનમાં આરસીબીના પ્રદર્શનની વાત કરીએ તો 8 મેચ રમ્યા બાદ ટીમ માત્ર 4 મેચ જીતી શકી છે. આ સિઝનમાં અત્યાર સુધી ટીમ માટે એક સમસ્યા જે ઉભરી આવી છે તે છે મિડલ ઓર્ડરની અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં અસમર્થતા. આ કારણથી કેદાર જાધવને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે જેથી તે મિડલ ઓર્ડરને મજબૂત કરી શકે.

બેંગ્લુરુએ ટોસ જીત્યો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

આઈપીએલમાં આજે લખનઉ સપુર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો છે. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્લેઈંગ 11

વિરાટ કોહલી, ફાફ ડૂ પ્લેસિસ, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11

લખનઉ સુપર જાયન્ટ્સ- કેએલ રાહુલ, કાઈલ મેયર્સ, દીપક હુડ્ડા, માર્કસ સ્ટઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, યશ ઠાકુરુ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Embed widget