શોધખોળ કરો

IPL 2024: પંજાબ કિંગ્સ વિરુદ્ધ મળેલી હાર બાદ પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે CSK? જાણો સમીકરણ

IPL 2024:ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

CSK Qualification Scenario: ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સનો પ્લેઓફમાં જવાનો રસ્તો મુશ્કેલ જણાઈ રહ્યો છે. જોકે, તેમ છતાં ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે. વાસ્તવમાં પંજાબ કિંગ્સ સામેની હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સના 10 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

હવે ચેન્નઈ સુપર કિંગ્સ માટે શું સમીકરણો હશે?

હવે ચેન્નઈ સુપર કિંગ્સની ચાર મેચ બાકી છે. પાછલા વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. જો આ ટીમ 3 મેચ જીતવામાં સફળ રહે છે તો 14 મેચ બાદ તેના 16 પોઈન્ટ થઈ જશે. ચેન્નઈ સુપર કિંગ્સની 16 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જશે. હવે ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સિવાય ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમવાનું છે.

રાજસ્થાન રોયલ્સે ટોચ પર વર્ચસ્વ જાળવ્યું

સંજુ સેમસનના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સ ટોચ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે. રાજસ્થાન રોયલ્સ 10 મેચમાં 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં રમશે તે લગભગ નિશ્ચિત છે. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ 9 મેચમાં 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સના પણ 12 પોઈન્ટ છે. ચેન્નઈ સુપર કિંગ્સ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના 10-10 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે.                                                                                                                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget