શોધખોળ કરો

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સને લાગી શકે છે મોટો ઝટકો, રોહિતની સાથે આ બે દિગ્ગજ પણ ટીમ છોડી શકે છે

Mumbai Indians IPL 2025: આઈપીએલ 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. હરાજી પહેલા, ત્રણ દિગ્ગજ ખેલાડીઓ ટીમનો સાથ છોડી શકે છે.

Mumbai Indians IPL 2025: આઈપીએલની છેલ્લી સીઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી રહી ન હતી. હવે IPL 2025 પહેલા તેની સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર રોહિત શર્માની સાથે વધુ બે દિગ્ગજ ખેલાડી ટીમ છોડી શકે છે. સમાચાર છે કે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ ટીમ છોડી શકે છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

વાસ્તવમાં, મુંબઈએ ગત સિઝનમાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. પંડ્યા ટીમ સાથે જોડાતાની સાથે જ રોહિત શર્માને કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ચાહકોએ સોશિયલ મીડિયા પર રોહિતને કેપ્ટનશીપથી હટાવવાનો વિરોધ કર્યો હતો. આ સાથે ટીમના ખેલાડીઓ પણ ખુશ નહોતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈના ખેલાડીઓ પંડ્યાના વલણથી ખુશ ન હતા. હવે તેની અસર આગામી સિઝનમાં પણ જોવા મળી શકે છે.

વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી IPL 2025 સંબંધિત અપડેટ વિગતો શેર કરવામાં આવી છે. આ મુજબ રોહિતની સાથે સૂર્યા અને બુમરાહ પણ મુંબઈ છોડી શકે છે. મુંબઈ માટે ખિતાબ જીતવામાં આ ત્રણેય દિગ્ગજ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. પરંતુ હવે તેઓ અલગ થવા તરફ આગળ વધી રહ્યા છે. બુમરાહ અને સૂર્યાનું રોહિત સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. તેની અસર રમતગમતમાં પણ જોવા મળે છે. જો આ ત્રણેય મુંબઈની બહાર રહેશે તો ટીમને મોટું નુકસાન થશે.

જો રોહિત મુંબઈ છોડે છે તો તે ગુજરાત ટાઇટન્સ અથવા દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ શકે છે. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈ શકે છે. રિપોર્ટ અનુસાર દિલ્હી પંતથી ખુશ નથી. ગુજરાતની કેપ્ટનશીપ શુભમન ગિલ કરી રહ્યો છે. પરંતુ તેની પાસે હજુ સુધી કેપ્ટનશિપ સંબંધિત વધુ અનુભવ નથી.

લખનૌ સુપર જાયન્ટ્સ પણ કેએલ રાહુલના સ્થાને નવો કેપ્ટન બનાવવાનું વિચારી શકે છે. આ વખતે RCB ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ કોઈ ભારતીયને કમાન આપવાનું પણ વિચારી શકે છે. જો મુંબઈ ઈન્ડિયન્સ અને સૂર્યા અને રોહિત વચ્ચે વાત ન બને અને તેઓ અલગ થઈ જાય, તો KKR અને લખનૌ તેમના પર દાવ લગાવી શકે છે. જો દિલ્હી અને પંત વચ્ચેની વાતચીત સફળ નહીં થાય તો મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ આ વિકેટકીપરને લેવા માટે આગળ વધી શકે છે. ધોની અને પંત કેટલા નજીક છે તે કોઈનાથી છુપાયેલ નથી. ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ આ વર્ષે CSKએ રૂતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો હતો. CSK પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Forecast: મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદ વર્તાવશે કહેર! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
IMD Weather Forecast: મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદ વર્તાવશે કહેર! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ
Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ
Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Rains Update | બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં પડ્યો કેટલો વરસાદ?Hun to Bolish | હું તો બોલીશ | ભાજપમાં થપ્પડકાંડHun to Bolish | હું તો બોલીશ | ભાજપના નેતાએ કર્યો મોટો પર્દાફાશHun to Bolish | હું તો બોલીશ | ડૂબતું નગર, ઉંઘતી પાલિકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Forecast: મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદ વર્તાવશે કહેર! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
IMD Weather Forecast: મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદ વર્તાવશે કહેર! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ
Supreme Court: સહારા ગ્રુપમાં ફસાયેલા રૂપિયા જલદી મળશે, 15 દિવસમાં 1000 કરોડ રૂપિયા જમા કરવા SCનો આદેશ
Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
Jobs Crisis: આ વર્ષે 422 આઇટી કંપનીઓએ 1.36 લાખને નોકરીમાંથી કાઢ્યા, મંદીની આશંકાથી ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટે 70 હજાર નવજાત શિશુઓના જીવ બચાવ્યા, અભ્યાસમાં દાવો
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન
Ganesh Chaturthi 2024: લાલ બાગ ચા રાજાની પ્રથમ ઝલક આવી સામે, ઘરે બેઠા કરો બાપ્પાના દર્શન
Ganesh Chaturthi 2024 Sthapna: ગણેશ ચતુર્થી પર ઘરે કેવી રીતે કરશો ગણપતિની સ્થાપના, તો જાણો આ નિયમો
Ganesh Chaturthi 2024 Sthapna: ગણેશ ચતુર્થી પર ઘરે કેવી રીતે કરશો ગણપતિની સ્થાપના, તો જાણો આ નિયમો
'સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત
'સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત
Blood Test for Brain Cancer: માત્ર એક કલાકમાં બ્રેઇન કેન્સરનું નિદાન કરશે બ્લડ ટેસ્ટ, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ ડિવાઈસ
માત્ર એક કલાકમાં બ્રેઇન કેન્સરનું નિદાન કરશે બ્લડ ટેસ્ટ, વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ ડિવાઈસ
Embed widget